Wednesday, November 29, 2023
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • મનોરંજન
  • જ્યોતિષ
  • લાઈફ સ્ટાઈલ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • મનોરંજન
  • જ્યોતિષ
  • લાઈફ સ્ટાઈલ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • Home
  • ઈ પેપર
  • સમાચાર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

લીલા ગૃપના નીરવ ઓઝાની ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની હોસ્પિટાલિટી કમિટીમાં નિમણૂંક

aaspassdaily by aaspassdaily
2022-09-02 14:17:24
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરનું લીલા ગ્રૂપ હોસ્પિટાલિટી ક્ષેત્રમાં આગેકૂચ કરી રહ્યું છે. આ લીલા ગુપના સીઈઓ (હોસ્પિટાલિટી) નીરવ ઓઝાની ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની હોસ્પિટાલિટી કમિટીમાં નિમણૂંક થઈ છે.
નીરવ ઓઝા, સ્વ.અક્ષયભાઇ ઓઝા (અગ્રગણ્ય વિદ્વાન વકીલ)ના પુત્ર છે અને હોટેલ મેનેજમેંટના ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જઈ આગળનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિવિધ દેશોમાં બહોળા અનુભવ મેળવી, અમદાવાદ આવી પોતાની કર્મભૂમિ બનાવી છે. ગુજરાત ચેમબર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની હોટેલ અને હોસ્પિટાલિટી કમિટી મેમ્બર્સની મીટીંગમાં નીરવ ઓઝાએ અગ્રણી કમિટી મેમ્બર્સ તરીકે ભાગ લઈ,પોતાના મંતવ્યો અને આગવા વિચારોનું આદાન પ્રદાન કરેલ. વધુમાં હોટેલ અને હોસ્પિટાલિટી વ્યવસાય અનુસંધાન વિવિધ પ્રશ્નો, આગામી વિકાસ લક્ષી કર્યો અને વિશેષ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત દરમ્યાન રૂબરૂ મિટિંગ્સ અને અન્ય આયોજન અંગે મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે ખાસ ચર્ચા કરી આયોજન કરેલ.
નીરવ ઓઝા ચેમ્બર ઉપરાંત કોર્પોરેટ કનેક્શન, છૈંઝ્રઇ તથા ત્નઈ્‌ઇર્ં (જાપાનીઝ એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન) પ્રતિષ્ઠિત આંતરાષ્ટ્રીય સંસ્થાઓમાં પણ સભ્યપદ ધરાવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગરનું લીલા ગ્રુપ ભાવનગર ખાતે સરોવર પોર્ટિકો અને અમદાવાદ ખાતે તાજ વિવાંતા હોટેલની માલિકી ધરાવે છે. નજીકના સમયમાં દેશના વિવિધ સ્થળો ઉપર વધુ હોટેલ અને રિસોર્ટ બાંધવા માટે લીલા ગ્રૂપ ઝડપથી આગળ વધી રહ્યું છે.

Advertisement

 

 

Tags: bhavnagarGUjarat chemberleela groupNirav Oza
Previous Post

મોરારિબાપુની પ્રેરણાથી તલગાજરડા ગામમાં ૧૬૦૦ વૃક્ષો ઉછેરાશે- વાવેતર સંપન્ન

Next Post

બન્ને નગરસેવકોને ઘરભેગા કરવા-કોંગ્રેસે માંગ કરવા સાથે કોર્પોરેશનમાં કર્યો યજ્ઞ

aaspassdaily

aaspassdaily

Related News

ફાઇનલમાં ભારતની હારની ઉજવણી કરતા 7 કાશ્મીરી વિદ્યાર્થીની ધરપકડ
તાજા સમાચાર

ફાઇનલમાં ભારતની હારની ઉજવણી કરતા 7 કાશ્મીરી વિદ્યાર્થીની ધરપકડ

November 28, 2023
ચિંતા ન કરો, મોદી જ ફરી સતા પર આવશે: નાણામંત્રી
તાજા સમાચાર

ચિંતા ન કરો, મોદી જ ફરી સતા પર આવશે: નાણામંત્રી

November 28, 2023
ઉપરાષ્ટ્રપતિ ગાંધીજીની માફક જ મોદીને આ સદીના યુગપુરૂષ ગણાવતા વિવાદ
તાજા સમાચાર

ઉપરાષ્ટ્રપતિ ગાંધીજીની માફક જ મોદીને આ સદીના યુગપુરૂષ ગણાવતા વિવાદ

November 28, 2023
Next Post
બન્ને નગરસેવકોને ઘરભેગા કરવા-કોંગ્રેસે માંગ કરવા સાથે કોર્પોરેશનમાં કર્યો યજ્ઞ

બન્ને નગરસેવકોને ઘરભેગા કરવા-કોંગ્રેસે માંગ કરવા સાથે કોર્પોરેશનમાં કર્યો યજ્ઞ

ઉપનિષદ ફ્લેટમાં ગણેશોત્સવ

ઉપનિષદ ફ્લેટમાં ગણેશોત્સવ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
  • શો ટાઈમ ન્યૂઝ
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • લાઈફ સ્ટાઈલ
  • મનોરંજન
  • જ્યોતિષ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.