Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સુરનિવાસ ગામે કૃભકો, સહકારી મંડળીની મળેલી સભામાં ખેડૂતોને અપાયું માર્ગદર્શન

dharmendravaghela by dharmendravaghela
2026-07-17 12:30:40
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના સુરનિવાસ ગામે કૃષક ભારતી કો.ઓપ લિમિટેડ (કૂભકો) તથા સર્વોદય સેવા સહકારી મંડળી સુરનીવાસના સંયુક્ત ઉપક્રમે મંડળીની ૩૯ વાર્ષિક સાધરણ સભા તેમજ કૂભકોના ખાતર વિસ્તરણ પ્રમોશન ઝુંબેશ કાર્યક્રમ મંડળીના પ્રમુખ કરસનભાઈ જીવાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જેમાં કૂભકોના એરિયા મેનેજર જૂનાગઢ રાકેશભાઈ બાભરોલીયા ભાવનગરના પ્રતિનિધિ મયુરભાઈ સરધારા વિસ્તરણ અધિકારી મનહરભાઈ લુણી ગ્રામસેવક સુરેશભાઈ મકવાણા ખાસ ઉપસ્થિત રહેલ.
કાર્યક્રમમાં સ્વાગત કર્યા બાદ મંડળીનો વાર્ષિક અહેવાલો હિસાબો રજૂ કરવામાં આવેલ હતા અને મંડળીને સાડા આઠ લાખ જેવો મતબર નફો કરેલ હતો અને ૧૨ ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરેલ અને મંડળીના તમામ સભાસદોને બોનસ તરીકે ગિફ્ટ પણ આપવામાં આવેલ ત્યારબાદ કુભકોના કાર્યક્રમમાં એરિયા મેનેજર રાકેશભાઈ બાંભરોલીયાએ કુભકોના ઉત્કર્ષ ઉત્પાદનો યુરિયા, ડીએપી, એનપીકે ,ખાતરોના સમતોલન અને સંકલિત વપરાશ માટેનું માર્ગદર્શન અને ખાસ કરીને જૈવિક ખાતરો એન બી કે બાયો ફર્ટીલાઇઝર સીટી કમ્પોસ્ટ માઈકોરાઈજા જેવા ખાતરોનો વધારે વ્યાપ વધે અને ખેડૂતો વાપરે એના ફાયદાઓ વાપરવાની રીત વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપેલ.કુભકોના ભાવનગર જિલ્લાના અધિકારી મયુરભાઈ સરધારા દ્વારા કુભકો સંસ્થાની ખેડૂત લક્ષી સહકારી પ્રવૃત્તિ તેમજ કંપનીના કાર્યપદ્ધતિ વિશેની માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમનું સંચાલન મંડળીના મંત્રી હિરેનભાઈ નાકરાણી દ્વારા કરવામાં આવેલ.

Tags: sahakari mandlisur nivas
Previous Post

જય જગન્નાથજીના નારા સાથે સિહોરમાં નીકળી ભવ્ય રથયાત્રા

Next Post

આકાશમાં કાલથી તા.૨૧ ઓગસ્ટ સુધી ડેલ્ટા- એકવેરીડ્સ ઉલ્કા વર્ષાનો નજારો

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
આકાશમાં કાલથી તા.૨૧ ઓગસ્ટ સુધી ડેલ્ટા- એકવેરીડ્સ ઉલ્કા વર્ષાનો નજારો

આકાશમાં કાલથી તા.૨૧ ઓગસ્ટ સુધી ડેલ્ટા- એકવેરીડ્સ ઉલ્કા વર્ષાનો નજારો

સ્પોર્ટસ શિક્ષકે વિદ્યાર્થીની સાથે શારીરીક અડપલા કરતા વાલીઓએ આપ્યો મેથીપાક

તળાજામાં ઘર પાસે વાહન ધીમું ચલાવવાનું કહેતા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો હુમલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.