Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

વિશ્વાસથી વિકાસયાત્રા : ભાવનગરમાં ૭૧ કરોડના કામોનું ખાતમુહૂર્ત, ૧૫ કરોડના કામોનું લોકાર્પણ

છેવાડાનાં વિસ્તારમાં વિકાસના કામો અવિરતપણે થઈ રહ્યાં છે : મેયર કિર્તીબેન દાણીધારીયા

aaspassdaily by aaspassdaily
2022-09-14 16:22:10
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરમાં અટલ ઓડીટોરિયમ ખાતે ગુજરાત સરકાર દ્વારા જિલ્લા કક્ષાના વિશ્વાસથી વિકાસ યાત્રા રૂ.૭૧.૩૯ કરોડના ૧૨૭ વિકાસના કાર્યોનું ઇ-ખાતમુહૂર્ત તથા રૂ.૧૫.૫૬ કરોડના ૫૫ કામોનું ઇ-લોકાર્પણ કરાયું હતું.
ગુજરાત સરકાર દ્વારા વિશ્વાસથી વિકાસયાત્રાના આયોજન દરમિયાન વિવિધ વિભાગોના સહયોગથી વિકાસ કાર્યોનું ઈ- લોકાર્પણ અને ઈ- ખાતમુહૂર્ત કરતાં ભાવનગરના મેયર કીર્તિબાળા દાણીધારીયા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ છેવાડાનાં વિસ્તારમાં અનેક વિકાસના કામો થયા છે અને હાલમાં પણ અવિરતપણે થઈ રહ્યા છે તેમ આ પ્રસંગે જણાવ્યું હતું.

Advertisement

ગુજરાતનો દરેક ક્ષેત્રમાં વિકાસ થયોઃ આત્મરામ પરમાર
આ તકે ઉપસ્થિત ગઢડાનાં ધારાસભ્ય આત્મારામ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના છેલ્લા બે દાયકા દરમિયાન ગુજરાતનો દરેક ક્ષેત્રમાં વિકાસ થયો હોવાનું જણાવ્યું હતું. રાજ્યમાં લોકોની સુખાકારી વધે તે માટે સિંચાઈ, કૃષિ, શહેરી વિકાસ, આરોગ્ય, ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રે સરકાર વિકાસની નવી કેડી કંડારી રહી છે.

 

Tags: bhavnagarkhatmuhurtlokarpanvikas karya
Previous Post

શિપ રિસાયકલિંગ ક્ષેત્રે અલંગ વિશ્વનુ સૌથી મોટું કેન્દ્ર બનશેઃ મંત્રી સોનોવાલ

Next Post

નવરાત્રી ઉપરાંત દિવાળીમાં પણ વડાપ્રધાન મોદી ભાવનગર આવશે ?!

aaspassdaily

aaspassdaily

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
મિનિસ્ટર્સ કોન્ક્લેવનું PM મોદી કરશે વર્ચ્યુઅલી ઉદ્વાટન

નવરાત્રી ઉપરાંત દિવાળીમાં પણ વડાપ્રધાન મોદી ભાવનગર આવશે ?!

કોર્પોરેશનમા દલા તરવાડીઃ ટેન્ડરની મૂળ રકમ જેટલી જ વધારાની રકમ એક્સ્ટ્રા કામના નામે ખર્ચાઈ

કોર્પોરેશનમા દલા તરવાડીઃ ટેન્ડરની મૂળ રકમ જેટલી જ વધારાની રકમ એક્સ્ટ્રા કામના નામે ખર્ચાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.