Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

શૈશવ સંસ્થા દ્વારા તરૂણાવસ્થાના પડકારો અને સુરક્ષા અંગે યોજાઇ રાષ્ટ્રીયકક્ષા તાલીમ

aaspassdaily by aaspassdaily
2022-09-21 13:52:55
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

બાળ અધિકારના ક્ષેત્રે કાર્યરત શૈશવ સંસ્થા દ્વારા તરૂણાવસ્થામાં થતાં શારીરિક, માનસિક અને ભાવનાત્મક ફેરફારો અને સુરક્ષાને લઈને રાષ્ટ્રીય સ્તરની તાલીમકારોની તાલીમ શિબિર યોજાઈ હતી. આ તાલીમ શિબિરમાં હિમાચલ પ્રદેશ, દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર જેવાં ૭ રાજ્યોની વિવિધ ૧૩ સંસ્થાઓનાં ૩૨ ભાઈઓ-બહેનોએ તાલીમ લીધી હતી.
આ તાલીમમાં બાળકોનો સુરક્ષાનો અધિકાર, તરૂણાવસ્થામાં થતાં શારીરિક, માનસિક અને ભાવનાત્મક ફેરફારો, બોડી ઈમેજ, ઓનલાઈન સેફટી અને સોશ્યલ મીડિયા જેવાં મુદ્દાઓ ઉપરાંત વિશેષ કરીને વેનલીડોનાં સુરક્ષાનાં પગલાઓ વિશે શૈશવનાં પારૂલબહેન, ઇશાબહેન, પાર્થભાઈ તથા ફાલ્ગુનભાઈએ તાલીમ આપી હતી. તરૂણો સાથે કેવી પ્રવૃતિઓ કરી શકાય, કઈ સાધન સામગ્રીઓ લઇ તાલીમ કરી શકાય વગેરે બાબતોનું માર્ગદર્શન આ તાલીમમાં આપવામાં આવ્યું હતું.

 

Tags: bhavnagarshaishav shibir
Previous Post

કુંભણ કેન્દ્રવર્તી શાળામાં નેશનલ ગેમ્સ અંતર્ગત યોજાયો રમતોત્સવ

Next Post

ગ્રામ્ય વિસ્તારની દિકરીઓને રૂ.૬ લાખની સ્કૉલરશિપનું વિતરણ

aaspassdaily

aaspassdaily

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
ગ્રામ્ય વિસ્તારની દિકરીઓને રૂ.૬ લાખની સ્કૉલરશિપનું વિતરણ

ગ્રામ્ય વિસ્તારની દિકરીઓને રૂ.૬ લાખની સ્કૉલરશિપનું વિતરણ

માલધારીઓની હડતાલે દૂધની અછત સર્જી, મોટાભાગના અમૂલના પાર્લરો પણ દૂધ નહિ હોવાથી બંધ રહ્યા

માલધારીઓની હડતાલે દૂધની અછત સર્જી, મોટાભાગના અમૂલના પાર્લરો પણ દૂધ નહિ હોવાથી બંધ રહ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.