Thursday, September 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આંદામાન-નિકોબારમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ

જાનહાનિના અહેવાલ કોઇ નહીં

aaspassdaily by aaspassdaily
2022-09-24 10:58:53
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાન-નિકોબારમાં શનિવારના રોજ એટલે કે આજ રોજ મોડી રાત્રે 2:30 કલાકે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અનુસાર, આંદામાન-નિકોબારમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 નોંધાઇ હતી. ભૂકંપનું કેન્દ્ર કેમ્પબેલ ખાડીથી 431 કિમી દૂર હતું. ભૂકંપની જમીનથી ઊંડાઈ 75 કિમી નીચે હતી. ભૂકંપના આંચકા જોરદાર હતા છતાંય હજુ સુધી કોઈ પ્રકારની જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા.
આ અગાઉ 5 જુલાઈના રોજ આંદામાન-નિકોબારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની રિક્ટર સ્કેલ પર 5.0ની તીવ્રતા નોંધાઇ હતી. સવારના 5:57 વાગ્યે આવેલા ભૂકંપના કારણે ધરતી ધ્રૂજવા લાગી હતી અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપનું કેન્દ્ર આંદામાનની રાજધાની પોર્ટ બ્લેરથી લગભગ 215 કિમી દૂર હતું. એ સમયે પણ ભૂકંપના આંચકા જોરદાર અનુભવાયા હતા પરંતુ તેનાથી કોઈ પણ પ્રકારનું નુકસાન નહોતું થયું. એની પહેલા 4 જુલાઈએ પણ આંદામાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

Tags: aandabarbhukampindia
Previous Post

પાકિસ્તાન, શાંતિની વાત કરીને આતંકવાદ ફેલાવવાનું તમારું કામ

Next Post

અખાડા પરિષદે દ્વારકા જ્યોતિષ પીઠ પર અવિમુક્તેશ્વરાનંદની નિમણૂકને ગણાવી અમાન્ય

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદની સ્કૂલો અને ગાંધીનગર કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી,
તાજા સમાચાર

અમદાવાદની સ્કૂલો અને ગાંધીનગર કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી,

September 10, 2026
બ્રિટનમાં 2000 ફ્લાઇટ રદ થતાં ભારતીયો સહિત હજારો પ્રવાસી રઝળ્યા
આંતરરાષ્ટ્રીય

બ્રિટનમાં 2000 ફ્લાઇટ રદ થતાં ભારતીયો સહિત હજારો પ્રવાસી રઝળ્યા

September 10, 2026
ફિલિપાઈન્સમાં મુસાફરોથી ભરેલી બોટમાં આગ,લાગતા પાંચના મોત
આંતરરાષ્ટ્રીય

ફિલિપાઈન્સમાં મુસાફરોથી ભરેલી બોટમાં આગ,લાગતા પાંચના મોત

September 10, 2026
Next Post
અખાડા પરિષદે દ્વારકા જ્યોતિષ પીઠ પર અવિમુક્તેશ્વરાનંદની નિમણૂકને ગણાવી અમાન્ય

અખાડા પરિષદે દ્વારકા જ્યોતિષ પીઠ પર અવિમુક્તેશ્વરાનંદની નિમણૂકને ગણાવી અમાન્ય

ભાવનગરની ભાગોળે ૨૦ એકરમાં અને રૂા. ૧૦૦ કરોડના ખર્ચે આકાર પામેલ અનોખું ’રિજિયોનલ સાયન્સ સેન્ટર’

ભાવનગરની ભાગોળે ૨૦ એકરમાં અને રૂા. ૧૦૦ કરોડના ખર્ચે આકાર પામેલ અનોખું ’રિજિયોનલ સાયન્સ સેન્ટર’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.