Thursday, July 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વડાપ્રધાન મોદી હિમાચલ પ્રદેશમાં કરશે દશેરાની ઉજવણી

aaspassdaily by aaspassdaily
2022-10-03 12:04:29
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

હિમાચલ પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને પ્રવાસો વધી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બિલાસપુરમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સનું ઉદ્ઘાટન કરશે. આ સાથે તેઓ એક રેલીને પણ સંબોધિત કરશે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે હિમાચલ પ્રદેશમાં દશેરાની ઉજવણી કરશે. તે બુધવારે જ કુલ્લુની વિશ્વ પ્રસિદ્ધ દશેરા રથયાત્રામાં ભાગ લેશે. કુલ્લુમા દશેરાનો કાર્યક્રમ બપોરે 3.30 કલાકે શરૂ થશે.
બીજી તરફ પીએમ મોદીની બિલસુપરની મુલાકાતના સંદર્ભમાં ગુરુવારે મુખ્યમંત્રી જયરામ ઠાકુરે વ્યવસ્થાઓની સમીક્ષા કરતા સંબંધિત અધિકારીઓને મુલાકાતને યાદગાર બનાવવા માટે સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે એઈમ્સ ઉપરાંત વડાપ્રધાન બિલાસપુરના બંધલા ખાતે હાઈડ્રો એન્જિનિયરિંગ કોલેજનું પણ ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી ફોર લેન પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે
સીએમએ જાહેર બાંધકામ વિભાગના અધિકારીઓને બિલાસપુર અને તેની આસપાસના વિસ્તારોમાં બસો અને અન્ય વાહનો માટે પર્યાપ્ત પાર્કિંગની વ્યવસ્થા કરવા ઉપરાંત બિલાસપુર શહેર તરફ જતા રસ્તાઓની યોગ્ય જાળવણી સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો.આ સિવાય પીએમની બિલાસપુર મુલાકાત પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા રવિવારે હિમાચલની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે કે તમામ રાજ્ય અને જિલ્લા સ્તરે ભાજપનું પોતાનું મુખ્યાલય હોવું જોઈએ. ઉનામાં પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા ભાજપના પ્રમુખ જેપી નડ્ડાએ કહ્યું કે આ કાર્યાલય પાર્ટીના કાર્યકરોને પાર્ટીના આધારને મજબૂત કરવા માટેની વ્યૂહરચનાનું આયોજન અને અમલ કરવામાં મદદ કરશે.

Tags: PM Modi celebrating Dashera in HP
Previous Post

કોહલીએ રચ્યો ઈતિહાસ, 11,000 પુરા કરનાર ભારતનો પહેલા બેટ્સમેન

Next Post

કથા શ્રવણ કર્યા પછી કોઈ અબોલા હોય તો છોડી દેજો

aaspassdaily

aaspassdaily

Related News

દક્ષિણ ગુજરાતમાં અવિરત મેઘવર્ષા : જનજીવન ખોરવાયું
તાજા સમાચાર

દક્ષિણ ગુજરાતમાં અવિરત મેઘવર્ષા : જનજીવન ખોરવાયું

July 23, 2026
ઉમરગામમાં ૨૪ કલાકમાં ૩૬ ઇંચ વરસાદથી સમગ્ર શહેર પાણીમાં ગરકાવ
તાજા સમાચાર

ઉમરગામમાં ૨૪ કલાકમાં ૩૬ ઇંચ વરસાદથી સમગ્ર શહેર પાણીમાં ગરકાવ

July 23, 2026
ઈરાન ઉપર અમેરિકાના મિસાઈલ હુમલા : બે લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ઈરાન ઉપર અમેરિકાના મિસાઈલ હુમલા : બે લોકોના મોત

July 23, 2026
Next Post
કથા શ્રવણ કર્યા પછી કોઈ અબોલા હોય તો છોડી દેજો

કથા શ્રવણ કર્યા પછી કોઈ અબોલા હોય તો છોડી દેજો

સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને લોકકલાનો સમન્વય ભવાઇ-નાટકનું આજે પણ આકર્ષણ : શહેરના આતાભાઇ ચોકમાં થાય છે જમાવટ

સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને લોકકલાનો સમન્વય ભવાઇ-નાટકનું આજે પણ આકર્ષણ : શહેરના આતાભાઇ ચોકમાં થાય છે જમાવટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.