Monday, August 18, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શંકરસિંહ દિવાળી પૂર્વે કોંગ્રેસમાં પાછા ફરે તેવી પ્રબળ શક્યતા

આ અઠવાડિયામાં સોનિયા ગાંધીને મળશે

aaspassdaily by aaspassdaily
2022-10-05 12:07:25
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત આવશે તેવી સંભાવના છે. એક અઠવાડિયામાં વાઘેલાની દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે મુલાકાત છે અને તે પછી તેની સત્તાવાર જાહેરાત કરાશે તેવું સૂત્રો જણાવે છે. ઘણા સમયથી વાઘેલાને પરત લાવવા માટે ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓ પ્રયત્નશીલ હતા, પરંતુ હાઈ કમાન્ડ તરફથી કોઈ સંકેત મળતા ન હતા, પરંતુ હવે દિલ્હીથી જ કેટલાંક સંકેત સૂચવી રહ્યા છે કે, વાઘેલા દિવાળી પહેલાં કોંગ્રેસમાં પાછા જોડાઈ જશે.
વાઘેલાએ 2017માં કોંગ્રેસ સાથેથી છેડો ફાડ્યો હતો અને તે માટે તેમણે ગાંધી પરિવાર તરફથી મળતા ઠંડા પ્રતિસાદનું કારણ આગળ ધર્યું હતું. જોકે આ માટે સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર સ્વ. અહેમદ પટેલ કારણભૂત હોવાનું મનાતું હતું. અહેમદ પટેલના અવસાન બાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ શંકરસિંહને પોતાની નારાજગી બાજુએ મૂકી કોંગ્રેસમાં જોડાવા માટે જણાવ્યું હતું. હાલમાં જ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, આ દિવાળી સુધીમાં વાઘેલા અંગે કોઈ સારા સમાચાર આવશે તો અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, તેમના માટે કોંગ્રેસમાં જોડાવા માટેના માર્ગ મોકળા છે. હાઇ કમાન્ડના નેતાઓ પણ તેમના સંપર્કમાં છે.

Tags: gujaratshankarsinh vaghela rejoin congres?
Previous Post

નીતિ બનાવી અને બધાને સમાન રીતે લાગુ કરો

Next Post

ગોહિલવાડમાં લાખો રૂપિયાની ચોળાફળી-જલેબી-ફાફડાની જિયાફત સાથે દશેરા પર્વ ઉજવાયું

aaspassdaily

aaspassdaily

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
ગોહિલવાડમાં લાખો રૂપિયાની ચોળાફળી-જલેબી-ફાફડાની જિયાફત સાથે દશેરા પર્વ ઉજવાયું

ગોહિલવાડમાં લાખો રૂપિયાની ચોળાફળી-જલેબી-ફાફડાની જિયાફત સાથે દશેરા પર્વ ઉજવાયું

ક્ષત્રિય સમાજ દ્વારા બાઇક રેલી અને પરંપરાગત શસ્ત્ર પૂજન

ક્ષત્રિય સમાજ દ્વારા બાઇક રેલી અને પરંપરાગત શસ્ત્ર પૂજન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.