Wednesday, October 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મધ્ય પ્રદેશમાં અકસ્માત થતાં 14 લોકોના મૃત્યુ,40 ઈજાગ્રસ્ત

રીવામાં ભયાનક માર્ગ અકસ્માતમાં બસ અને ટ્રક સહિત ત્રણ વાહનો અથડાયા

aaspassdaily by aaspassdaily
2022-10-22 11:02:00
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ધનતેરસના દિવસે મધ્યપ્રદેશના રીવામાં આજે વહેલી સવારે એક દર્દનાક અકસ્માત સર્જાયો અને ઘરે પરત ફરી રહેલા લોકોની ખુશી અચાનક માતમમાં ફેરવાઈ ગઈ. શનિવારની વહેલી સવારે રીવામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં બસ અને ટ્રક સહિત ત્રણ વાહનો એકબીજા સાથે અથડાયા હતા, જેમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા. બસ અને ટ્રક વચ્ચેની આ ટક્કર એટલી જોરદાર હતી કે બસમાં સવાર 12 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 2 લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા.


પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે બ્રેક ન લાગવાના કારણે આ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ અનેક લોકો બસમાં ફસાઈ ગયા હતા, જોકે પોલીસ-પ્રશાસનની તત્પરતાના કારણે તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ઘણા લોકો એવા છે જેમના હાથ-પગ કપાઈ ગયા છે. હાલ ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્રીજા વાહન વિશે હજુ સુધી માહિતી સામે આવી નથી. બસ-ટ્રક સ્થળ પર છે, પરંતુ ત્રીજું વાહન કયું હતું તે ધ્યાને આવ્યું નથી.
ઉલ્લેખનીય છે બનાવ અંગેની જાણ થતાં જ નજીકના પોલીસ સ્ટેશનથી કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને પોલીસે ટોલ પ્લાઝા પર લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરી હતી. આ તમામ મૃતક શ્રમિકો હોવાનું જાણવા મળી રહ્યું છે. બસમાં મોટાભાગના યુપીના લોકો હતા. એટલું જ નહીં બસમાં બિહાર અને નેપાળના કેટલાક લોકો પણ હતા. હાલ વહીવટી તંત્ર બસમાં સવાર મુસાફરોના પરિવારજનોનો સંપર્ક કરવામાં વ્યસ્ત છે.

Tags: 14 dead in accidentMPriva
Previous Post

ભાવનગર જિલ્લામાં જે પક્ષ ક્ષત્રીય સમાજને ટીકીટ આપશે તે બેઠકો જીતાડીશું – યુવા સંમેલનમાં હુંકાર

Next Post

હવેથી રાજ્યમાં CNG-પેટ્રોલ અને ઈ-રીક્ષા ગમે ત્યાં ફરી શકશે

aaspassdaily

aaspassdaily

Related News

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!
તાજા સમાચાર

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!

October 15, 2025
જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત
તાજા સમાચાર

જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત

October 15, 2025
પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર

October 15, 2025
Next Post
હવેથી રાજ્યમાં CNG-પેટ્રોલ અને ઈ-રીક્ષા ગમે ત્યાં ફરી શકશે

હવેથી રાજ્યમાં CNG-પેટ્રોલ અને ઈ-રીક્ષા ગમે ત્યાં ફરી શકશે

દિવાળી રોજગારલક્ષી: 75 હજાર યુવાઓને મળશે નોકરીની ભૅટ

દિવાળી રોજગારલક્ષી: 75 હજાર યુવાઓને મળશે નોકરીની ભૅટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.