Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મિઝોરમમાં પથ્થરની ખાણ ધરાશાયી થતા 8 લોકોના મોત

ખાણ તૂટી પડતી વખતે લગભગ 15 લોકો સ્થળ પર હતા

aaspassdaily by aaspassdaily
2022-11-15 11:03:14
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મિઝોરમના હનથિયાલ જિલ્લામાં સોમવારે એક પથ્થરની ખાણ ધરાશાયી થઈ હતી.આ દુર્ઘટનામાં 12 મજૂરો ફસાયા હોવાની આશંકા હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે અને ચાર લોકો કાટમાળ નીચે દટાયા છે, તેમને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આ અકસ્માત મોખદર ગામમાં થયો હતો. તે સમયે ABCI ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડના મજૂરો ખાણમાં કામ કરી રહ્યા હતા.


મિઝોરમના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રિહેબિલિટેશન ડિપાર્ટમેન્ટના એડિશનલ સેક્રેટરી લલહરિયાતપુઈયાએ જણાવ્યું હતું કે ખાણ તૂટી પડતી વખતે લગભગ 15 લોકો સ્થળ પર હતા. જિલ્લામાંથી મળેલા અહેવાલોને ટાંકીને તેમણે કહ્યું કે લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ખોદકામની ક્રૂડ પદ્ધતિ દુર્ઘટનાનું કારણ બની શકે છે. જિલ્લા અધિકારીઓએ જણાવ્યું કે એક મેડિકલ ટીમ ઘટનાસ્થળે છે.

Tags: indiaMine accidentMizoram
Previous Post

વિશ્વની વસ્તી આજે 8 અબજને પાર

Next Post

ગઢડા વિધાનસભાની બેઠક પર નિશ્ચિત મનાતો ત્રિપાંખિયો જંગ 

aaspassdaily

aaspassdaily

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ગઢડા વિધાનસભાની બેઠક પર નિશ્ચિત મનાતો ત્રિપાંખિયો જંગ 

ગઢડા વિધાનસભાની બેઠક પર નિશ્ચિત મનાતો ત્રિપાંખિયો જંગ 

ભાવનગરમાં વિસ્ફોટક બનાવવાનું કૌભાંડ ઝડપાયું, વધુ વિગતોની રાહ

ભાવનગરમાં વિસ્ફોટક બનાવવાનું કૌભાંડ ઝડપાયું, વધુ વિગતોની રાહ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.