Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મેટ્રોપોલિસ પેથ લેબની રાજકોટ સહિત અનેક શાખામાં આવકવેરાના દરોડા

સોફટવેર સહિતનો ડેટા કબજે: નામાંકિત કોર્પોરેટ હોસ્પિટલો સાથે લેબ ધરાવે છે જોડાણ: મેડિકલ ક્ષેત્રમાં ખળભળાટ

aaspassdaily by aaspassdaily
2022-11-17 11:06:23
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

દેશમાં અગ્રણી પેથોલોજીસ્ટ અને ડાયગ્નોસ્ટિક સંજીવની મેટ્રોપિલસ લેબોરેટરી પર આજે સવારથી આવકવેરાના દરોડા પડતા રાજ્યની તમામ લેબમાં ફફડાટ વ્યાપી ગયો છે. આજે સવારથી જ રાજકોટ સહિત અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઇ અને દિલ્હીમાં આવેલી મેટ્રોપોલિસની વિવિધ શાખાઓમાં આવકવેરાના અધિકારીઓ ત્રાટક્યા હતા. વિભાગ દ્વારા લેબોરેટરીના નાણાંકીય વ્યવહારો અને ખરીદીના વ્યવહારોની ઊંડાણપૂર્વકથી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યુ છે.
આ દરોડા રાષ્ટ્રીયકક્ષાએથી પાડવામાં આવ્યા હોવાથી સ્થાનિક અધિકારીઓએ મૌન સેવ્યુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં લેબના બે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. દરોડા સમયે મોટી માત્રામાં પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભુજના જાણીતા ગ્રુપ પર આવકવેરા ખાતાએ દરોડા પાડયા હતા જેની તપાસ હજુ પણ ચાલુ છે. આ જૂથના ભાગીદારોના રહેઠાણ અને ઓફિસ પર પાડવામાં આવેલા દરોડામાં આશરે 200 અધિકારીઓ જોડાયા હતા. આંતરિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મેટ્રોપોલિસ લેબ કોરોના સમયથી આવકવેરાની નજરમાં હતી. હવે આવકવેરા વિભાગ પાસે પૂરતા પુરાવા હાથ લાગતા આજે દેશવ્યાપી દરોડા પાડયા હતા.

Tags: MumbaiRajkotsajnivani leb. IT raid
Previous Post

ગુજરાત પોલીસ એક્શનમાં: 25 હજાર લોકો કસ્ટડીમાં

Next Post

જૈન જાગૃતિ સેન્ટર ભાવનગર  દ્વારા તપસ્વી અને વિધાર્થીઓનુ બહુમાન કરાયું

aaspassdaily

aaspassdaily

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
જૈન જાગૃતિ સેન્ટર ભાવનગર  દ્વારા તપસ્વી અને વિધાર્થીઓનુ બહુમાન કરાયું

જૈન જાગૃતિ સેન્ટર ભાવનગર  દ્વારા તપસ્વી અને વિધાર્થીઓનુ બહુમાન કરાયું

કંસારા નદી પર પુલ નિર્માણમાં વિલંબ થતા એજન્સીને રૂપિયા ૩.૭૨ લાખની પેનલ્ટી

ગેરકાયદે બાંધકામોને નિયત કરાવવા માટે ઓનલાઈન અરજી થઈ શકશે, એક મહિને તંત્રની સ્પષ્ટતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.