Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર

મોરારીબાપુની રામકથાની રવિવારે થશે પુર્ણાહુતિ

ધારાસભ્ય તરીકે ત્રીજી વખત ચૂટાતા જીતુભાઈ વાઘાણીએ મોરારીબાપુના શુભાશિષ મેળવ્યા, યજમાન જયંતભાઈ વનાણીએ આવકાર્યા

aaspassdaily by aaspassdaily
2022-12-09 14:01:39
in સમાચાર
Share on FacebookShare on Twitter

નાનાલાલ ભવાનભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ ભાવનગર દ્વારા શહેરના જવાહર મેદાન ખાતે પૂજ્ય મોરારીબાપુની રામકથાનું આયોજન કરાયું છે જેમાં આજે કથાના પ્રારંભે ભાવનગર પશ્ચિમ બેઠક પરથી સતત ત્રીજી વખત ધારાસભ્ય તરીકે ચુંટાતા જીતુભાઈ વાઘાણી કથા સ્થળે પહોંચ્યા હતા અને મોરારીબાપુના શુભાષિશ મેળવ્યા હતા આ પ્રસંગે કથાના યજમાન જયંતભાઈ વનાણી (બુધાભાઈ પટેલે) જીતુભાઈ વાઘાણીને આવકાર્યા હતા. આજે કથામાં આમંત્રીતો, ઉદ્યોગપતિઓ, શિપબ્રેકરો અને નગરજનોએ કથા શ્રવણનો લાભ લીધો હતો.
ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે નાનાલાલ ભવાનભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના બુધાભાઈ પટેલ દ્વારા પૂજ્ય મોરારીબાપુની રામકથાનું તારીખ ૩ થી ૧૧ ડિસેમ્બર દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ હજારો ભાવિકો કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે કથાના આજે સાતમા દિવસે કથા પ્રારંભે ભાવનગર પશ્ચિમ બેઠક પરથી ધારાસભ્ય પદે સતત ત્રીજી વખત ચૂંટાતા જીતુભાઈ વાઘાણી આવી પહોંચ્યા હતા અને મોરારીબાપુના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે કથાના યજમાન એવા જયંતભાઈ વનાણી સહિત તેમના પરિવારે જીતુભાઈ વાઘાણીને આવકાર્યા હતા. આજે કથા પ્રારંભે ભાવનગરના અગ્રણી ઉદ્યોગપતિઓ, શિપબ્રેકરો તેમજ આમંત્રિતો સહિતે પણ મોરારીબાપુના આશીર્વાદ મેળવ્યા હતા. આજે કથા દરમિયાન પૂજ્ય મોરારીબાપુએ રામકથાના પ્રસંગો ઉપરાંત વિવિધ દ્રષ્ટાંતો સાથે પોતાની અમૃતવાણી પીરસી હતી. રામકથાની પૂર્ણાહુતિ આગામી તારીખ ૧૧ ને રવિવારે કરવામાં આવશે. આજે કથા દરમિયાન હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કથા શ્રવણનો લાભ લીધો હતો.

Tags: bhavnagarjitu vaghani ramkathamoraribapu
Previous Post

ભાજપે સૌરભ પટેલને કાપતા બેઠક ગુમાવવી પડી : બોટાદમાં ટિકીટ ફાળવણીનો વિવાદ વિજય સુધી નડ્યો :  ભાજપનો ગઢ તુટ્યો

Next Post

ભાવનગર જિલ્લામાં બીજા સ્થાને રહેલ સિવાયના મોટાભાગના ઉમેદવારે ડિપોઝીટ ગુમાવી

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ચિત્ર સ્પષ્ટ: 182 બેઠકો માટે 1621 ઉમેદવારો વચ્ચે જંગ

ભાવનગર જિલ્લામાં બીજા સ્થાને રહેલ સિવાયના મોટાભાગના ઉમેદવારે ડિપોઝીટ ગુમાવી

જીતુભાઇની ઋણ સ્વીકાર યાત્રા કલાકો સુધી રાજમાર્ગો પર ફરી, લોગ જુડતે ગયે, કારવા બનતા ગયા!

જીતુભાઇની ઋણ સ્વીકાર યાત્રા કલાકો સુધી રાજમાર્ગો પર ફરી, લોગ જુડતે ગયે, કારવા બનતા ગયા!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.