Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

પાલિતણામાં નવ્વાણું યાત્રા કરવા આવેલી યુવતીનો મોબાઈલ ચોરાયો

ભીડ અને ધક્કામુક્કીનો લાભ લઇ ગઠિયો પર્સમાંથી રૂ.૬૭ હજારની કિંમતનો મોબાઈલ ઉઠાવી ગયો

aaspassdaily by aaspassdaily
2022-12-14 12:48:45
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

જૈન તીર્થનગરી પાલીતાણા ખાતે નવ્વાણું યાત્રા કરવા આવેલ યુવતીના મોબાઇલની ચોરી થતા પાલીતાણા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ રાજસ્થાનના બાડમેર શહેરમાં રહેતા કિરણબેન અશોકકુમાર જૈન ( ઉં.વ.૨૪ ) જૈન તીર્થનગરી પાલીતાણા ખાતે નવ્વાણું યાત્રા કરવા આવ્યા હતા અને પન્ના રૂપા ધર્મશાળા ખાતે રોકાયા હતા. ગઈ કાલે વરઘોડામાં ભીડ અને ધક્કામૂકીનો લાભ લઇ કોઈ અજાણ્યો ઈસમ તેમના પર્સમાં રાખેલ રૂ. ૬૭ હજારની કિંમતનો વનપ્લસ કંપનીનો મોબાઇલ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો.
આ બનાવ અંગે કિરણબહેને અજાણ્યા ઇસમ વિરુદ્ધ મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવતા પાલીતાણા પોલીસે તપાસ હાથ ધરી છે.

 

 

Tags: palitanayuvati mobile chori
Previous Post

કરચલિયાપરામાં રહેતા યુવક ઉપર પાડોશીઓનો પાઇપ વડે હુમલો

Next Post

મહુવાના આંગણકા ગામમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બે બોગસ ડોક્ટરની ધરપકડ

aaspassdaily

aaspassdaily

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
મહુવાના આંગણકા ગામમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બે બોગસ ડોક્ટરની ધરપકડ

મહુવાના આંગણકા ગામમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બે બોગસ ડોક્ટરની ધરપકડ

કંપવાના રોગથી પીડાતા વયસ્કો માટે ભાવનગર અને મહુવામાં ચાલતા બે સેન્ટરો આશીર્વાદ સમાન

કંપવાના રોગથી પીડાતા વયસ્કો માટે ભાવનગર અને મહુવામાં ચાલતા બે સેન્ટરો આશીર્વાદ સમાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.