Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરેન્દ્રનગરના ભુગુપુરમાં એક જ કુટુંબના 3 લોકોએ જીવન ટૂંકાવતા અરેરાટી

મૈત્રી કરારમાં પરિવાર વેરવિખેર થઇ ગયો હોવાનો આક્ષેપ

aaspassdaily by aaspassdaily
2022-12-17 10:49:15
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ભુગુપુર ગામના એક જ પરિવારના 3 લોકોએ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ ઘટનામાં અમદાવાદની યુવતી સાથે મૃતક યુવકે મૈત્રી કરાર કર્યા હતા. આથી મૈત્રી કરાર બાદ યુવક અને તેના પરિવારને માનસિક ત્રાસ અપાતો હોવાનું જાણવા મળી રહ્યું છે. આથી માનસિક ત્રાસને લઈ યુવક અને તેની માતાએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. આ સાથે પિતરાઈ ભાઈને પણ આ મામલે લાગી આવતા તેઓએ પણ ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી.


સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ભૃગુપુર ગામમાં બનેલા આ બનાવ પાછળ મૃતક યુવકે કરેલા મૈત્રી કરાર જવાબદાર હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. મૃતક યુવાને અમદાવાદમાં રહેતી યુવતી સાથે મૈત્રી કરાર કર્યા હતા અને તેઓ સાથે રહેતા હતા. આથી મૃતકના પત્ની અન્ય યુવક સાથે ભાગી ગયા બાદ મૃતક યુવકે અન્ય યુવતી સાથે મૈત્રી કરાર કરી રહેતા હતા. આ વાત યુવતીના પરિવારજનોને પસંદ ન હતી આથી તેઓ અવારનવાર મૃતક યુવકના ઘરે આવતા અને ઝઘડો કરતા. આ સિલસિલો સતત ચાલુ રહેતા અંતે યુવક અને તેની માતાએ પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. બાદમાં યુવક અને તેની માતાએ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કર્યાના 24 કલાકમાં જ તેના પિતરાઈ ભાઇએ પણ અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
માનસિક ત્રાસ મામલે મૃતક યુવકે પોલીસમાં અરજી પણ કરી હતી. તમામના મૃતદેહને ચુડાના ભુગુપુર ગામે લાવવામાં આવ્યા હતા. પરંતુ ભુગુપુર ગામે પરિવારજનોએ મૃતદેહ ન સ્વીકારતા પોલીસે આરોપીને પકડવા વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે પિતરાઈ ભાઈની આત્મહત્યાનું કારણ જાણવા અંગે પણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags: 3 aatmahatyabhagupurchudaSurendranagar
Previous Post

રશિયા-યુક્રેન યુદ્ધ મામલે અમેરિકાએ ફરી કેમ કહ્યું આવું?

Next Post

આજે ફરી ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય: દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની શકયતા

આજે ફરી ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

પતંગ ચગાવતા માતા-પુત્રીનું ચોથા માળેથી પટકાતા મોત

પતંગ ચગાવતા માતા-પુત્રીનું ચોથા માળેથી પટકાતા મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.