Wednesday, September 16, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

વાઘાવાડી રોડ પર યુકો બેંક આગમાં ભસ્મીભૂત !

aaspassdaily by aaspassdaily
2022-12-24 14:09:46
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના વાઘવાડી રોડ,શાંતિ આરાધના કોમ્પલેક્ષમાં આવેલ યુકો બેંકમાં આગ લાગતા ફાયરબ્રિગેડ કફલાએ દોડી જઇ આગ બુઝાવી હતી.

Advertisement


આગની આ ઘટના અંગે ફાયરબ્રિગેડે આપેલી માહિતિ અનુસાર શહેરના વાઘવાડી રોડ, શાંતિ આરાધના કોમ્પલેક્ષમાં આવેલ યુકો બેન્કમાં કોઈ કારણોસર આગ લાગતા નિકુંજભાઈ જમોડ નામના વ્યક્તિએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. આગ લાગ્યાનો સંદેશો મળતા ફાયરબ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને બેંકનું તાળું ખોલી પાણીનો છંટકાવ કરીને આગ બુઝાવી હતી. આગની આ ઘટનામાં બેંકનું ફર્નિચર, કોમ્પ્યુટર, ફાઈલો સહિતનો સમાન સળગી ગયો હતો.

 

 

Tags: bhavnagarUCO bank aag
Previous Post

રંધોળાના શખ્સની ઈંગ્લીશ દારૂની ૧૯૦ બોટલ સાથે ધરપકડ

Next Post

ભાવનગરમાં રખડતા ઢોર મામલે અસરકારક કામગીરી માટે તંત્ર એક્શન મોડમાં

aaspassdaily

aaspassdaily

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
ભાવનગરમાં રખડતા ઢોર મામલે અસરકારક કામગીરી માટે તંત્ર એક્શન મોડમાં

ભાવનગરમાં રખડતા ઢોર મામલે અસરકારક કામગીરી માટે તંત્ર એક્શન મોડમાં

વિદ્યાર્થીઓને સવારે જગાડવા માટે મંદિર-મસ્જિદમાં એલાર્મ વગાડો

વિદ્યાર્થીઓને સવારે જગાડવા માટે મંદિર-મસ્જિદમાં એલાર્મ વગાડો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.