Saturday, July 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગોંડલના પાટીદાર આગેવાન રાજુ સખીયાને પોલીસ રક્ષણ

રીબડાના વિવાદમાં રાજુ સખીયાએ અનેક વખત આપ્યું નિવેદન

aaspassdaily by aaspassdaily
2022-12-28 10:50:35
in તાજા સમાચાર, રાજકોટ
Share on FacebookShare on Twitter

ગોંડલ અને રીબડા જૂથ વચ્ચે માથાકૂટ ચાલી રહી છે ત્યારે ગોંડલના પાટીદાર આગેવાન રાજુ સખીયાને ધરાર પોલીસ રક્ષણ આપવામાં આવ્યું છે. રાજુ સખીયાએ પોલીસ રક્ષણ ન માંગ્યું હોવા છતાં 2 પોલીસકર્મીઓને તેમના ઘરે તૈનાત કરાયા છે. મહત્વનું છે કે, ગોંડલ અને રીબડાના વિવાદમાં રાજુ સખીયાએ અનેક વખત નિવેદનો આપ્યા હોવાથી તેમને પોલીસ રક્ષણ અપાયું હોવાની શક્યતાઓ છે.
આ અંગે તેઓએ જણાવ્યું કે, મેં પોલીસ રક્ષણ ન માગ્યું હોવા છતાં આજે મંગળવારે બે પોલીસકર્મીઓ ઘરે આવ્યા હતા. જ્યારે મેં તેઓને પૂછતા તેઓએ ઉપરથી આદેશ હોવાનું જણાવ્યું હતું. જેથી મેં ગોંડલના ઈન્ચાર્જ પીઆઈ ઝાલાનો સંપર્ક કર્યો હતો. ત્યારે તેઓએ કહ્યું હતું કે, અમે સૂચનાઓ મુજબ તમને બે પોલીસમેન ફાળવ્યા છે. તમે ગોંડલ શહેરથી બહાર જા‌ઓ તો પણ તમારે પોલીસને જાણ કરવાની રહેશે. જેથી કરીને પોલીસ વેન તમારી સાથે રક્ષણ માટે આવી શકે.
ગોંડલના જયરાજસિંહ અને રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે ચાલી રહેલા વિવાદમાં ઝંપલાવી પાટીદાર આગેવાન રાજુ સખીયાએ અનેક વખત બંને વિરુદ્ધ નિવેદનો આપ્યા છે. તાજેતરમાં જ તેઓએ એવું નિવેદન કર્યું હતું કે, જ્યારે જયરાજસિંહ ગોંડલના ધારાસભ્ય હતા, ત્યારે અનિરુદ્ધસિંહ તેમના મિત્ર હતા. આ સમયે પણ રીબડામાં પાણીના ભાવે જમીન પડાવી લેવામાં આવતી હતી. હાલ જ્યારે બંને વચ્ચે માથાકુટ ચાલી રહી છે ત્યારે પાટીદારને બચાવવાની વાતો કરવામાં આવે છે.

Tags: gondalRaju Sakhiya Police Protection
Previous Post

ગુજરાતમાં રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટની લાલ આંખ

Next Post

મંત્રીઓને જિલ્લા પ્રભારીની કામગીરી સોંપાઈ

aaspassdaily

aaspassdaily

Related News

ઇંગ્લેન્ડ સામેની બીજી વન-ડેમાં ભારતનો ચાર વિકેટે પરાજય
તાજા સમાચાર

ઇંગ્લેન્ડ સામેની બીજી વન-ડેમાં ભારતનો ચાર વિકેટે પરાજય

July 17, 2026
ગુજરાતમાંથી જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકવાદીઓ ઝડપાયા
તાજા સમાચાર

ગુજરાતમાંથી જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકવાદીઓ ઝડપાયા

July 17, 2026
બલુચિસ્તાનમાં પાકિસ્તાની સૈન્યના કાફલા ઉપર હુમલો : ૪૫ના મોતનો બીએલએનો દાવો
આંતરરાષ્ટ્રીય

બલુચિસ્તાનમાં પાકિસ્તાની સૈન્યના કાફલા ઉપર હુમલો : ૪૫ના મોતનો બીએલએનો દાવો

July 17, 2026
Next Post
મંત્રીઓને જિલ્લા પ્રભારીની કામગીરી સોંપાઈ

મંત્રીઓને જિલ્લા પ્રભારીની કામગીરી સોંપાઈ

હૃદયરોગના હુમલામાં ગુજરાત દેશમાં 3 નંબરે

હૃદયરોગના હુમલામાં ગુજરાત દેશમાં 3 નંબરે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.