Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભાવનગરના પાલિતાણામાં 100થી વધુ લોકોને ફુડ પોઈઝિંગ

ધાર્મિક પ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ ફૂડ પોઇઝન: અસરગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યા

aaspassdaily by aaspassdaily
2023-01-02 11:25:43
in તાજા સમાચાર, ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગરના પાલીતાણામાં ફૂડ પોઇઝનની ઘટના સામે આવી છે. ધાર્મિક પ્રસંગમાં ભોજન આરોગ્ય બાદ આ ઘટના ઘટી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગરના પાલિતાણામાં એક ધાર્મિક કાર્યક્રમમાં આ ઘટના ઘટી હતી , કાર્યક્રમની સમાપ્તી બાદ ભોજનનો આયોજન હતું, આ પ્રસંગમાં હાજર રહેલા તમામ લોકોએ ભોજન આરોગ્યા બાદ એકાએક લોકોને ઝાડા-ઉલટી થવા લાગી હતી.
મળતી માહિતી મુજબ ભોજન લીધા બાદ તબિયત અચાનક બગડી હતી જેના લીધે અસરગ્રસ્તોને ઝાડા-ઉલટી થવા લાગતા આ લોકોને સારવાર અર્થ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભોજન લીઘા બાદ 100થી વધુ લોકોની તબિયત બગડી હતી જેના લીધે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી. જે લોકોને ફૂડ પોઇઝનની અસર થઇ હતી તેમને સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા. આ અસરગ્રસ્તોની સંખ્યા વધુ હોવાથી હોસ્પિટલ તંત્ર દોડતું થઇ ગયું હતું.
ભાવનગરના પાલિતાણામાં આ ફુડ પોઇઝનની ઘટના બનતા તંત્ર પર દોડતું થઇ ગયું હતું,આ અસરગ્રસ્તોની સારવાર કરવામાં આવી રહી છે, આ ફુડ પોઇઝનની સંમખ્યમાં હજુપણ વધારો થઇ રહ્યો છે. આ અંગેની જાણ થતા સ્થાનિક પ્રતિનિધિ હોસ્પિટલ પહોચી ગયા હતા . આ ઘટનાથી સમગ્ર વિસ્્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ છે. આ ઘટના સામે આવતા કાર્ટક્રમમાં હાજર રહેલા અનેય લોકોએ ભોજન લેવાનું ટાળ્યું હતું. અસરગ્રસ્તોની સંખ્મયાં વધારો થતો હોવાથી હોસ્પિટલની બેડ ભરાઇ ગઇ હતી. સરકારી તથા હોસ્પિટલમાં આ અસરગ્રસ્તોને દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાથી તંત્ર દોડતું થઇ ગયું હતું.

Tags: food poizaningpalitana
Previous Post

ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ ડૉ. મંજુલા સુબ્રમણ્યમનું અવસાન

Next Post

ભારત સરકારને ડિસેમ્બરમાં GST કલેકશન 1,49,507 કરોડ

aaspassdaily

aaspassdaily

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
ભારત સરકારને ડિસેમ્બરમાં GST કલેકશન 1,49,507 કરોડ

ભારત સરકારને ડિસેમ્બરમાં GST કલેકશન 1,49,507 કરોડ

અમદાવાદ: ઘરમાં આગ લાગતા ત્રણ લોકોનાં મોત

અમદાવાદ: ઘરમાં આગ લાગતા ત્રણ લોકોનાં મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.