Monday, December 29, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બજેટથી લઇને G-20 બેઠક સહિત વિવિધ મુદ્દાઓ પર આજે કેબિનેટ બેઠકમાં ચર્ચા

વેક્સિનેશન તેમજ વ્યાજખોરો સામેની મુહિમ જેવા મુદ્દાઓને આવરી લેવાશે

aaspassdaily by aaspassdaily
2023-01-11 11:28:29
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. જેમાં બજેટની તૈયારી અંગે મહત્વની ચર્ચા કરવામાં આવશે. આ સાથે G-20 બેઠકને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. તદુપરાંત બેઠકમાં કોરોનાની સ્થિતિ, વેક્સિનેશનથી લઇને રાજ્યમાં કૃષિ વાવેતર તેમજ વ્યાજખોરો સામે ચાલી રહેલી મુહિમ અને રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિ વિષયક બાબતો પર ચર્ચા કરવામાં આવશે.
આ બેઠકમાં વ્યાજખોરોનો પણ મુદ્દો આવરી લેવાશે. ઉલ્લેખનીય છે કે, વ્યાજખોરોના ત્રાસની ઘટના અવારનવાર સામે આવતી રહે છે,બેફામ બનેલા વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકોના પરિવારના માળો પિંખાઈ ગયા છે. પઠાણી ઉઘરાણી સાથે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી અનેક લોકોએ આપઘાત કરવા પણ મજબૂર થવું પડ્યું છે. ત્યારે રાજ્યમાં વકરતા વ્યાજખોરીના દુષણને ડામવા પોલીસ એલર્ટ મોડમાં કામ કરી રહી છે.
રાજ્યભરમાં વ્યાજખોરો સામે ચાલતી ડ્રાઈવ દરમિયાન અમદાવાદ પોલીસે બેફામ વ્યાજ વસુલતા શખ્સો સામે અનેક ગુનાઓ નોંધ્યા છે. વ્યાજખોરો સામે લોકદરબાર યોજી શહેરના સેટેલાઇટ, ઇસનપુર, ઓઢવ, ચાંદખેડામાં ડ્રાઇવ દરમિયાન 53 નવી અરજીઓ આવી હતી.આ દરમિયાન ઓઢવમાં અધિકારીઓને મળ્યા વગર માત્ર ફોન પર રજુઆત કરી હતી. જેમાં પણ પોલીસે ગુનો નોંધ્યો હતો. જો કે હજુ સુધી એક પણ આરોપીઓ પોલીસ ઝપટે ચડ્યા નથી. હજુ પણ વ્યાજખોરનો ભોગ બનેલા લોકો આગળ આવે તેવી પોલીસ દ્વારા અપીલ કરાઈ છે.

Tags: cabinet bethak todaygujarat
Previous Post

સરકારે જોશીમઠમાં માઈક્રો-સિસ્મિક ઓબ્ઝર્વેટરી સ્થાપવાનો નિર્ણય

Next Post

મુસ્લિમોને ડરવાની કોઇ જરૂર નથી,પરતું ખોટા નિવેદનથી બચવું પડશે – મોહન ભાગવત

aaspassdaily

aaspassdaily

Related News

અમેરિકામાં ગેરકાયદેરીતે રહેતા ૩૦ ભારતીય નાગરિકની ધરપકડ
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં ગેરકાયદેરીતે રહેતા ૩૦ ભારતીય નાગરિકની ધરપકડ

December 25, 2025
અમેરિકાથી વેટિકન અને જેરુસલેમ સુધી નાતાલની ઉજવણી
આંતરરાષ્ટ્રીય

અમેરિકાથી વેટિકન અને જેરુસલેમ સુધી નાતાલની ઉજવણી

December 25, 2025
કર્ણાટકમાં માર્ગ અકસ્માતમાં ૧૦થી વધુ લોકો જીવતા ભુંજાયા
તાજા સમાચાર

કર્ણાટકમાં માર્ગ અકસ્માતમાં ૧૦થી વધુ લોકો જીવતા ભુંજાયા

December 25, 2025
Next Post
મુસ્લિમોને ડરવાની કોઇ જરૂર નથી,પરતું ખોટા નિવેદનથી બચવું પડશે – મોહન ભાગવત

મુસ્લિમોને ડરવાની કોઇ જરૂર નથી,પરતું ખોટા નિવેદનથી બચવું પડશે - મોહન ભાગવત

નૈનીતાલમાં પણ જોશીમઠ જેવી સ્થિતિ ઉભી થવાની ચેતવણી

નૈનીતાલમાં પણ જોશીમઠ જેવી સ્થિતિ ઉભી થવાની ચેતવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.