Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર અમરેલી

મિતિયાળા ગામ સહિત અનેક ગામોમાં ભૂકંપનો આંચકો

aaspassdaily by aaspassdaily
2023-02-07 11:14:21
in અમરેલી, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમરેલી જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેમાં મિતિયાળા ગામ સહિત અનેક ગામોમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ આંચકાની તીવ્રતા 3.2 હતી. ઉલ્લેખનીય છે કે રાત્રિના ૯.૧૦ મીનીટે ભૂકંપનો આંચકો આવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે અમરેલી જિલ્લાના કેટલાક ગામમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેમાંમિતિયાળા, સાવરકુંડલા, બાઢડા, સૂરજવડીમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. રાત્રિના 9.10 મિનિટે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મિતિયાળા બાદ અન્ય વિસ્તારોમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો.
આ પહેલા પણ ભૂકંપની આંચકા અમરેલી જિલ્લામાં આવ્યા હતા. જેમાં વાત કરીએ તો સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં 4 ફેબ્રુઆરીએ ત્રણ આંચકા આવ્યા હતા. જેમાં પ્રથમ સવારે 7.51 કલાકે, બીજો આંચકો સવારે 7.53 કલાકે અને ત્રીજો આંચકો સવારે 7.55 કલાકે અનુભવાયો હતો. કેન્દ્ર બિંદુની વાત કરીએ તો અમરેલીથી 43 કિલોમીટર દૂર નોંધાયું હતું.

Tags: AmreliEarthquakemitiyala
Previous Post

UPDATE : તુર્કીમાં મંગળવારે ફરી ભૂકંપના આંચકા

Next Post

લીંબડી રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ 4નાં મોત

aaspassdaily

aaspassdaily

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
લીંબડી રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ 4નાં મોત

લીંબડી રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ 4નાં મોત

ભૂકંપના 24 કલાક બાદ પણ હજુ તિવ્ર આફટરશોક ચાલુ

ભૂકંપના 24 કલાક બાદ પણ હજુ તિવ્ર આફટરશોક ચાલુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.