Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

‘શિવ સેના’નું નામ અને સિમ્બોલ તીર – ધનુષ એકનાથ શિંદે જૂથ પાસે રહેશે : ચૂંટણી પંચ

ઠાકરેને મોટો ફટકો : ચૂંટણી પંચના નિર્ણય સામે અમે સુપ્રિમમાં જશું : ઉદ્ધવ

aaspassdaily by aaspassdaily
2023-02-18 11:33:13
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ચૂંટણી પંચે એકનાથ શિંદે જૂથને જ સાચું શિવ સેના હોવાની માન્યતા આપી છે જેથી ઉદ્વવ ઠાકરેને મોટો ફટકો પડ્યો છે. હવે ‘શિવ સેના’નું નામ અને સિમ્બોલ તીર – ધનુષ એકનાથ શિંદે જૂથ પાસે રહેશે.
ઉદ્ધવ ઠાકરે જૂથને એક બાદ એક ઝટકા લાગ્યા છે. પ્રથમ શિંદે જૂથ ભાજપ સાથે મળી જતા ઉદ્ધવ ઠાકરેના મુખ્યમંત્રી વાળી શિવ સેના કોંગ્રેસ અને એનસીપીની મહા આઘાડી સરકાર તૂટી ગઈ હતી. સત્તા ગયા બાદ શિંદે મુખ્યમંત્રી બન્યા અને સાચી શિવ સેના પોતાનું જૂથ હોવાનો દાવો કરેલો. ચૂંટણી પંચ સમક્ષ આ મામલો ચાલ્યો હતો. આ દરમિયાન યોજાયેલી ચૂંટણીમાં ઉદ્ધવ કે શિંદે જૂથ શિવ સેનાના સિમ્બોલ કે બેનર હેઠળ ચૂંટણી નહિ લડી શકે તેવી વચગાળાનો નિર્ણય આવેલો. આ મામલો ચૂંટણી પંચ સમક્ષ ચાલી જતા આજે એકનાથ શિંદે જૂથને જ સાચું શિવ સેના હોવાની માન્યતા આપી છે. ‘શિવ સેના’નું નામ અને સિમ્બોલ તીર – ધનુષ એકનાથ શિંદે જૂથને ફાળવાયું છે.
સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેએ ચૂંટણી પંચના આદેશ પર 1999માં પક્ષના બંધારણમાં લોકતાંત્રિક ધોરણોનો સમાવેશ કરવા માટે સુધારો કર્યો હતો, જેને નવા સુધારામાં દૂર કરવામાં આવ્યો હતો. ચૂંટણી પંચે એ પણ અવલોકન કર્યું હતું કે શિવસેનાના મૂળ બંધારણના અલોકતાંત્રિક ધોરણો, જેને પંચે 1999માં સ્વીકાર્યા ન હતા, તેને ગુપ્ત રીતે બદલવામાં આવ્યા હતા અને પક્ષને જાગીર બનાવી દીધો હતો. ચૂંટણી પંચના નિર્ણય બાદ એકનાથ શિંદેએ કહ્યું કે, આ બાળાસાહેબ ઠાકરેના વિચારોની જીત છે. આ તરફ ચૂંટણી પંચના નિર્ણય સામે અમે સુપ્રિમમાં જશું તેમ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે.

Tags: Maharashtrashiv sena symbol alloted to shinde group
Previous Post

નિક્કી યાદવ હત્યાકાંડમાં આરોપી સાહિલનો પરિવાર પણ હત્યામાં સામેલ!

Next Post

IPL- 2023ની ઓપનિંગ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
IPL- 2023ની ઓપનિંગ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં

IPL- 2023ની ઓપનિંગ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં

આ વર્ષે મેઘ લગ્નમાં કેદારનાથ મંદિરના દ્વાર ખુલશે

આ વર્ષે મેઘ લગ્નમાં કેદારનાથ મંદિરના દ્વાર ખુલશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.