Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

શિવ સાથે જીવનુ મીલન કરાવવાનો દિવસ એટલે શિવરાત્રી

aaspassdaily by aaspassdaily
2023-02-18 13:42:17
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

શિવરાત્રી એટલે શીવને મેળવવા માટે જીવ માત્ર દ્વારા પુજન, અર્ચન અને આરાધના કરવાનો દિવસ, શિવરાત્રીના દિવસે આખો દિવસ અને રાત્રીના સમયે શિવાલયો હર હર મહાદેવનાના નાદ સાથે ગુંજી ઉઠશે. અને આ દિવસે શિવભક્તો દ્વારા રાત્રે અલગ અલગ પ્રહરોમા શીવ આરાધના કરવાનુ વિશેષ મહત્વ હોય છે. ભાવનગરથી માત્ર ૨૭ કિલોમીટર દૂર આવેલ કોળિયાકનુ પ્રાચીન નિષ્કલંક મહાદેવના રાત્રી દર્શન કરવા એ તમને કાંઈક અલગ રોમાંચનો અનુભવ કરાવે છે. રાત્રીના સમયે ઉપર અમાપ આકાશમા ટમટમતા તારલા અને નીચે ઘૂઘવતો દરિયો વચ્ચે હર હર મહાદેવના નાદ સાથે જીવ અને શિવનુ મીલન ખરેખર તમને કંઈક અલગ દુનિયામાં લઈ જાય છે. તો દર્શન કરવા થઈ જાવ તૈયાર શિવરાત્રીના પાવન પર્વે સમય નોંધી લેશો સાંજે ૬ઃ૦૬ થી રાત્રીના ૧૧ઃ૦૬ કલાક સુધી. (તસવીર: ગૌરાંગ પીઠડીયા)

Advertisement

 

 

Tags: bhavnagarkoliyaknishkalank mahadev
Previous Post

પાણી અને ડ્રેનેજમાંથી કોર્પોરેશન વધારાનો ૧૨.૫૦ કરોડનો વેરો વસુલશે

Next Post

ચિત્રા જી.આઈ.ડી.સી.માં આવેલ કોલ્ડ સ્ટોરેજની માલવાહક લિફ્‌ટ તૂટી પડતા બે વ્યક્તિના મોત

aaspassdaily

aaspassdaily

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ચિત્રા જી.આઈ.ડી.સી.માં આવેલ કોલ્ડ સ્ટોરેજની માલવાહક લિફ્‌ટ તૂટી પડતા બે વ્યક્તિના મોત

ચિત્રા જી.આઈ.ડી.સી.માં આવેલ કોલ્ડ સ્ટોરેજની માલવાહક લિફ્‌ટ તૂટી પડતા બે વ્યક્તિના મોત

૨૫મીએ ભાવનગર શહેર કક્ષાની ઓપન યોગાસન સ્પર્ધા યોજાશે

૨૫મીએ ભાવનગર શહેર કક્ષાની ઓપન યોગાસન સ્પર્ધા યોજાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.