Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

કંસારા સજીવીકરણ પ્રોજેક્ટમાં ગતી લાવવા તંત્ર સાથે શાસકોની મસલત

કંસારા પ્રોજેક્ટને અંત તરફ લઈ જવા વિભાવરીબેન અને સેજલબેનએ વ્યક્ત કરી કટિબદ્ધતા, જમીન સંપાદનનું વિઘ્ન હટે તો એપ્રિલ સુધીમાં પ્રથમ ફેઈઝનું કામ પૂર્ણ કરવા એજન્સીની ખાતરી

aaspassdaily by aaspassdaily
2023-02-20 11:52:47
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter
 કંસારાનાળા સજીવિકરણ જે પૂર્વ મંત્રી અને પૂર્વના પૂર્વ ધારાસભ્ય વિભાવરીબેન દવેના હસ્તક એમના પ્રયત્નોથી શરુ થયેલો, જે પ્રોજેક્ટનું 85% કામ છેલ્લી વિધાનસભાના ઇલેક્શન પર થયેલ હતું.  કંસરનાળા પ્રોજેક્ટની પૂર્ણતા અને યોગ્ય કામ ઝડપથી પૂર્ણ થાય બીજા કોઈ વધારાના કામો પણ હાથ પર લેવાય તે માટેની બેઠક હાલના ધારાસભ્ય સેજલબેન પંડ્યાના અધ્યક્ષ સ્થાને થઈ જેમાં આગ્રહ પૂર્વક પૂર્વ ધારાસભ્ય વિભાવરીબેન એમના દ્વારા હાથ ધરેલ કામમાં એમના માર્ગદર્શન મળે માટે ઉપસ્થિત રખાયા હતા. શહેર પ્રમુખ રજીવભાઈ પંડ્યા, સ્ટે. ચેરમેન ધીરુભાઈ ધામેલિયા, કમિશ્નર ઉપાધ્યાય, ડે.કમિશ્નર, સિટી એન્જીન્યર, વિવિધ વિભાગના વડા ઉપસ્થિતિમાં કામ કરતી એજન્સી અને પ્રોજેક્ટ કન્સલ્ટનટ એજન્સી સાથે ચર્ચાઓ કરી આ પ્રોજેક્ટ હાલ જે જગ્યાઓ કબ્જો આપવાનો છે એ ફાળવાય જાય તો આ કંસારા સજીવિકરણ પ્રોજેક્ટ એપ્રિલ મહિના સુધીમાં પૂર્ણ કરશે તેવી ખાતરી આપેલ.
ફર્સ્ટ ફેઇઝનું કામમાં બંને તરફ ડ્રેનેજ કેનાલ કેનાલ પર ફેંસિંગ ઉપરાંત રિટરનિંગ વોલ, લાઈટિંગ ચેકડેમ, જમીનમાં પાણી ઉતારવાના રિચારજીંગ બોર વિગેરે હશે. જ્યારે બીજા ફેઇજની પણ સરકાર તરફથી મંજૂર થયેલ આશરે 40 કરોડની રકમમાંથી પણ આ પ્રોજેક્ટને વધુ સુવિધાયુક્ત બનાવવા જેમ કે બન્ને તરફ સિંગલ ટ્રેક રોડ, જગ્યા મળે ત્યાં ગાર્ડન, એપ્રોચ રોડ, ટ્રાફિક વગર લોકો ને રામમંત્ર બ્રિજ થી તિલકનગર બ્રિજ સુધી જઈ શકાય તેવી લાઈટ વાહનો જઈ શકે તેવી વ્યવસ્થા પણ આયોજન કરેલ છે.
પ્રોજેક્ટમાં આનંદનગરને આવરી લેવા વિચારણા
 આ પ્રોજેક્ટને બીજા ફેઈજમાં એક્સટેન્ડ કરી વધારી તિલકનગર સુધી છે ત્યાંથી આનંદનગર સુધી લઈ જવા પણ વિચારણા કરાઇ છે,  અધિકારીઓ એજન્સી બધાનો સકારાત્મક અભિગમ રહ્યો તો શક્ય બનશે. તેમ જણાવ્યું હતું.
Tags: bhavnagarkansara project miiting
Previous Post

સુરેન્દ્રનગર-ચોટીલા હાઈવે પર અકસ્માત: એકનું મોત, 10થી વધુ ઘાયલ

Next Post

ભાવનગરમાં બ્રાહ્મણ સમાજના દર્દી માટે એમબ્યુલન્સ અર્પણ 

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ભાવનગરમાં બ્રાહ્મણ સમાજના દર્દી માટે એમબ્યુલન્સ અર્પણ 

ભાવનગરમાં બ્રાહ્મણ સમાજના દર્દી માટે એમબ્યુલન્સ અર્પણ 

ભાવનગરના બાળ આરોગ્ય નિષ્ણાંત ડો.મેહુલ ગોસાઈની આંતર રાષ્ટ્રીય પરિષદ માટે પસંદગી

ભાવનગરના બાળ આરોગ્ય નિષ્ણાંત ડો.મેહુલ ગોસાઈની આંતર રાષ્ટ્રીય પરિષદ માટે પસંદગી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.