Monday, May 4, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

નરેશ ટીકૈતે પહેલવાનોને મેડલ ગંગામાં નાખતા અટકાવ્યાં

સરકારને પાંચ દિવસનો સમય આપ્યો

aaspassdaily by aaspassdaily
2023-05-31 10:39:23
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કુશ્તી સંઘના અધ્યક્ષ બ્રજભૂષણ પર યૌન શોષણના આરોપ લગાવીને તેમની ધરપકડની માગણીએ ધરણા કરી રહેલા પહેલવાનો છેલ્લા પગલાં તરીકે પોતાના મેડલ ગંગામાં વહાવી દેવા માટે હરિદ્વાર પહોંચ્યાં હતા અને હર કી પૌડીમાં તેઓ મેડલ ભરેલી બેગ લઈને આવ્યાં હતા અને મેડલ નાખવા જતા જ હતા પરંતુ તે પહેલા ખેડૂત નેતા નરેશ ટીકૈત ત્યાં પહોંચી ગયા હતા અને તેમણે પહેલવાનોને મેડલ ગંગામાં નાખતા અટકાવ્યાં હતા અને તેમની મેડલ ભરેલી બેગ તેમની પાસેથી લઈ લીધી હતી. નરેશ ટીકૈતે પહેલવાનો પાસેથી 5 દિવસનો દિવસ સમય માગ્યો છે. એટલે તેમણે સરકારને પાંચ દિવસનો સમય આપ્યો છે પાંચ દિવસ બાદ કોઈ મોટો નિર્ણય લેવાની પણ વાત કરવામાં આવી છે.

Previous Post

અમેરિકા પહોંચ્યાં રાહુલ ગાંધી

Next Post

જેનું લોહી ઉકળતું નથી તે જીવતે જીવ મરી ગયા છે- ધીરેન્દ્ર શાસ્ત્રી

aaspassdaily

aaspassdaily

Related News

આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

ઉત્તરપ્રદેશમાં બેકાબૂ કારે ટક્કર મારતા આઠ લોકોના કરૂણ મોત

May 4, 2026
ગુજરાત સહિત 4 રાજ્યોના નવા અધ્યક્ષોની ટૂંક સમયમાં ભાજપ દ્વારા જાહેરાત!
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં ભાજપનો થશે સૂર્યોદય

May 4, 2026
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000
તાજા સમાચાર

શેરબજાર ખુલતાની સાથે જ તેજીનો માહોલ

May 4, 2026
Next Post
જેનું લોહી ઉકળતું નથી તે જીવતે જીવ મરી ગયા છે- ધીરેન્દ્ર શાસ્ત્રી

જેનું લોહી ઉકળતું નથી તે જીવતે જીવ મરી ગયા છે- ધીરેન્દ્ર શાસ્ત્રી

મોદી અને ગૃહમંત્રી શાહે સંસદસભ્યને સાક્ષીના પરિવારને મળવા મોકલ્યા

મોદી અને ગૃહમંત્રી શાહે સંસદસભ્યને સાક્ષીના પરિવારને મળવા મોકલ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.