Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

અમદાવાદની રથયાત્રા બાલ્કનીનો ભાગ ધરાશાયી થતાં એકનું મોત, 36 થયા હતા ઈજાગ્રસ્ત

તંત્રની ગંભીર બેદરકારી: દુર્ઘટના બાદ જર્જરિત મકાનની નોટિસ લગાવી

aaspassdaily by aaspassdaily
2023-06-21 10:29:47
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદના દરિયાપુરમાં કડિયાનાકા પાસે ગઈકાલે સાંજે રથયાત્રા દરમિયાન એક મકાનની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હતો. જેમાં રથયાત્રાના દર્શન કરવા બાલ્કનીમાં ઉભેલા લોકો નીચે ખાબક્યા હતા. આ દુર્ઘટનામાં 36 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું ત્યારે આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારી સામે આવી છે.
દરિયાપુરમાં જર્જરિત મકાનને AMCની ટીમ નોટિસ આપવાનું ભૂલી ગઈ હોવાનું સામે આવ્યું છે. કારણ કે મકાનની બાલ્કની તૂટ્યા બાદ AMCએ મકાન જર્જરિત હોવાની નોટિસ લગાવી હતી. AMCના કર્મચારીનો નોટિસ લગાવતો વીડિયો પણ સામે આવ્યો છે. AMCની બેદરકારીએ એક વ્યક્તિનો ભોગ લીધો છે. તો જર્જરિત મકાનની બાલ્કની તૂટવાના કારણે 36 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Previous Post

વિશ્વના ટોપ-ટેન મોંઘા શહેરોની યાદીમાં પ્રથમ ત્રણ શહેર એશિયાના

Next Post

લાલપુરના રંગપુર ગામેં રૂપિયા ૨૦ લાખની લૂંટ

aaspassdaily

aaspassdaily

Related News

ખેડામાં આઇસર અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત થતા લાગી ભીષણ આગ
તાજા સમાચાર

ખેડામાં આઇસર અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત થતા લાગી ભીષણ આગ

June 28, 2025
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 155 તાલુકા વરસાદ
તાજા સમાચાર

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 155 તાલુકા વરસાદ

June 28, 2025
ગજરાજ બેકાબૂ થતાં અફરાતફરી, ભક્તોના જીવ તાળવે ચોંટ્યા!
તાજા સમાચાર

ગજરાજ બેકાબૂ થતાં અફરાતફરી, ભક્તોના જીવ તાળવે ચોંટ્યા!

June 27, 2025
Next Post
લાલપુરના રંગપુર ગામેં રૂપિયા ૨૦ લાખની લૂંટ

લાલપુરના રંગપુર ગામેં રૂપિયા ૨૦ લાખની લૂંટ

સુરતમાં રાજ્ય કક્ષાના યોગ દિવસ પર સર્જાયો વિશ્વ રેકોર્ડ

સુરતમાં રાજ્ય કક્ષાના યોગ દિવસ પર સર્જાયો વિશ્વ રેકોર્ડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.