Thursday, April 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

રાહુલ ગાંધીના સમર્થનમાં 12 જુલાઈથી કોંગ્રેસ શરૂ કરશે ‘મૌન સત્યાગ્રહ’

કોંગ્રેસ અને ભાજપ વચ્ચે બયાનબાજી તેજ

aaspassdaily by aaspassdaily
2023-07-08 10:19:14
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે મોદી સરનેમ સંબંધિત માનહાનિના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે બે વર્ષની સજા સાથે નીચલી અદાલતનો નિર્ણય યોગ્ય છે. આ સાથે જ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે બયાનબાજી તેજ થઈ ગઈ છે.એક તરફ કોંગ્રેસ કહી રહી છે કે રાહુલ ગાંધી સત્યની લડાઈ લડી રહ્યા છે. જેના કારણે તેમને ડરાવવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ ભાજપ કહી રહી છે કે રાહુલ ગાંધીએ અપમાનજનક નિવેદન આપ્યું હતું.કોંગ્રેસે કહ્યું છે કે પાર્ટીના નેતા રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અદાણી જૂથ વચ્ચેના સંબંધોને વિવિધ મંચો પર સતત ઉજાગર કરી રહ્યા છે, જેનાથી ગુસ્સે થઈને મોદી સરકાર ગાંધી વિરુદ્ધ વિવિધ ષડયંત્ર રચી રહી છે.
કોંગ્રેસના મહાસચિવ સંગઠન કેસી વેણુગોપાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાર્ટી ગાંધી સાથે એકજૂથ છે અને તેમની લડાઈમાં સંપૂર્ણ તાકાતથી તેમનું સમર્થન કરી રહી છે. પાર્ટીએ 12 જુલાઈ, બુધવારે દેશભરમાં મૌન સત્યાગ્રહનું આયોજન કર્યું છે. તેમણે માહિતી આપી હતી કે તમામ રાજ્યની રાજધાનીઓમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાની સામે સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી મૌન સત્યાગ્રહનું આયોજન કરવામાં આવશે.
પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને અન્ય નેતાઓ સાથે તમામ સાંસદો, ધારાસભ્યો અને પાર્ટીના તમામ પદાધિકારીઓ સત્યાગ્રહમાં ભાગ લેશે. તેમણે કહ્યું કે ગાંધી મોદી સરકાર દ્વારા સરકારી એજન્સીઓના દુરુપયોગ સામે સતત લડત આપી રહ્યા છે, જેને જોતા ભાજપ સરકારે એક ષડયંત્ર હેઠળ તેમનું લોકસભા સભ્યપદ રદ કર્યું છે.

Previous Post

અચાનક આવતા હાર્ટ એટેકમાં જવાબદાર બ્રુગાડા સિન્ડ્રોમ

Next Post

ઉતરાખંડમાં વાદળ ફાટતા 200 લોકો ફસાયા

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

નકલી મેરેજ સર્ટિફિકેટનું દૂષણ અટકાવવા હવે બાયોમેટ્રિક સિસ્ટમ અમલી બને તેવી શક્યતા

April 14, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

રાજકોટના પદયાત્રીઓને ટ્રકે અડફેટે લેતા ૭ યાત્રીઓના મોત

April 13, 2026
અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાનમાં મોટી ખામીઓ હોવાનો અમેરિકન એવિયેશન સેફ્ટી ગ્રૂપનો દાવો
તાજા સમાચાર

અમદાવાદ વિમાની દુર્ઘટનાના પીડિત પરિવારો એક વર્ષ પછી પણ ન્યાયથી વંચિત

April 11, 2026
Next Post
ઉતરાખંડમાં વાદળ ફાટતા 200 લોકો ફસાયા

ઉતરાખંડમાં વાદળ ફાટતા 200 લોકો ફસાયા

DRDOના વૈજ્ઞાનિકેબ્રહ્મોસ-અગ્નિ મિસાઈલોની માહિતી લીક કરી હતી-  ચાર્જશીટમાં ખુલાસો

DRDOના વૈજ્ઞાનિકેબ્રહ્મોસ-અગ્નિ મિસાઈલોની માહિતી લીક કરી હતી- ચાર્જશીટમાં ખુલાસો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.