Thursday, April 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સફળ સોફ્ટ લેન્ડિંગે વિશ્વ માટે નવા દરવાજા ખોલ્યા

ચંદ્રયાન-3 નાસાના ચંદ્ર મિશનમાં મદદરૂપ થશે

aaspassdaily by aaspassdaily
2023-08-24 11:58:33
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ચંદ્ર પર ચંદ્રયાન-3ના સફળ સોફ્ટ લેન્ડિંગે Chandrayan-3 વિશ્વ માટે નવા દરવાજા ખોલ્યા છે. આખી દુનિયા ભારતના આ અભિયાનની સફળતાની રાહ જોઈ રહી હતી. ચંદ્રની દક્ષિણ બાજુએ પહોંચનારો ભારત પહેલો દેશ છે. આ સંદર્ભમાં ઈસરોનું આ મિશન ઘણી રીતે વિશેષ હતું. ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરના સફળ ઉતરાણ બાદ દરેક ભારતીયની જેમ અમેરિકા પણ ખુશ હતો. અમેરિકન સ્પેસ એજન્સી નાસા પણ ભારતના આ મિશન પર મોટી આશા રાખી રહી છે.
જાણકારી અનુસાર, નાસા 2025-26માં ચંદ્રના દક્ષિણ ભાગમાં ચંદ્ર પર ચંદ્રયાન-3ના Chandrayan-3 સફળ સોફ્ટ લેન્ડિંગે વિશ્વ માટે નવા દરવાજા ખોલ્યા છે. આખી દુનિયા ભારતના આ અભિયાનની સફળતાની રાહ જોઈ રહી હતી. ચંદ્રની દક્ષિણ બાજુએ પહોંચનારો ભારત પહેલો દેશ છે. પહોંચવા માટે પોતાનું મિશન શરૂ કરશે. ભારત સિવાય અહીં અત્યાર સુધી કોઈ નથી પહોંચ્યું એટલે આખી દુનિયા માટે આ એક ઊંડો અને આંધળો કૂવો છે. પરંતુ હવે જ્યારે ભારતનું ચંદ્રયાન અહીં પહોંચ્યું છે, ત્યારે અહીંથી પ્રાપ્ત માહિતી અને સંશોધન સમગ્ર વિશ્વ માટે Chandrayan-3 ફાયદાકારક સાબિત થશે. ચંદ્રયાન પાસેથી મળેલી માહિતી અનુસાર નાસા તેના મિશનને આગળ ધપાવશે. કહેવામાં આવી રહ્યું છે કે નાસા આ અભિયાનમાં માણસોને પણ મોકલી શકે છે. જોકે, અત્યારે આ માત્ર અટકળો છે.

Previous Post

વિવિધતા એ ભારતની સૌથી મોટી તાકાત – વડાપ્રધાન મોદી

Next Post

14 દિવસ પ્રજ્ઞાન રોવર આપણને ચંદ્રના વાતાવરણ વિશે માહિતી આપશે

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદના કોટેશ્વર પાસે મોટી દુર્ઘટના
આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશી અને રોહિંગ્યાને મલેશિયા લઈ જતી હોડી આંદામાન સમુદ્રમાં ડૂબી

April 15, 2026
અમદાવાદમાં ED ઇડી દ્વારા રેડ
તાજા સમાચાર

આમ આદમી પાર્ટીના સાંસદ અશોક મિત્તલ અને પુત્રના નિવાસે ઇડીના દરોડા

April 15, 2026
લંડનમાં ભાગેડુ નીરવ મોદીની જામીન અરજી ફગાવાઈ
તાજા સમાચાર

ભાગેડુ નીરવ મોદીને ભારત પરત લાવવા માટે કાર્યવાહી હાથ ધરાઈ

April 15, 2026
Next Post
14 દિવસ પ્રજ્ઞાન રોવર આપણને ચંદ્રના વાતાવરણ વિશે માહિતી આપશે

14 દિવસ પ્રજ્ઞાન રોવર આપણને ચંદ્રના વાતાવરણ વિશે માહિતી આપશે

હિમાચલમાં 2 બાળકો સહિત 11નાં મોત, 700 માર્ગ બંધ, નદીઓ ગાંડીતૂર

હિમાચલમાં 2 બાળકો સહિત 11નાં મોત, 700 માર્ગ બંધ, નદીઓ ગાંડીતૂર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.