Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આ મહિને અયોધ્યામાં શરૂ થશે “પ્રભુ શ્રી રામ એરપોર્ટ”

દિલ્હીથી દરરોજ અને અમદાવાદથી અઠવાડિયામાં ત્રણ દિવસ ફ્લાઇટ ઉડાન ભરશે

dharmendravaghela by dharmendravaghela
2023-12-02 13:02:09
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દરેક ભારતીય જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે અયોધ્યાનું શ્રી રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024 ના રોજ પ્રભુ શ્રી રામ બિરાજશે અને ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. આ ઉપરાંત અયોધ્યામાં આ જ મહિને એરપોર્ટ શરૂ કરી દેવામાં આવશે. ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં એરપોર્ટથી ફ્લાઇટ ઉડાન ભરશે. એરપોર્ટ ડાયરેકટર વિનોદ કુમારે જણાવ્યું કે આ મહિને જ્યારે એરપોર્ટ શરૂ થશે ત્યારે દિલ્હી થી દરરોજ ફ્લાઇટ ઉડાન ભરશે ત્યારે અમદાવાદથી અઠવાડિયામાં ત્રણ દિવસ ફ્લાઇટ સેવા ઉપલબ્ધ રહેશે.
ઈન્ડિગો વિમાન દ્વારા આ બન્ને શહેરોમાં થી સેવા શરૂ કરવા માટે મંજૂરી મેળવી છે. આ સાથે જાન્યુઆરીમાં વડાપ્રધાન મોદીનું વિમાન પણ સુધી અયોધ્યા લેન્ડ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ દરરોજ હજારોની સંખ્યામાં ભાવિકો મંદિરે દર્શન કરવા પહોંચશે ત્યારે એરપોર્ટની સુવિધા થી તેમને સગવડતા મળશે. આગામી દિવસોમાં દેશના અન્ય શેહરો સાથે કનેક્ટિવિટી વધશે તેવું પણ એરપોર્ટ ડાયરેકટરએ જણાવ્યું હતું.

Tags: ayodhyaprabhu shree ram airport
Previous Post

અમેરિકામાં પણ આ ભેદી રોગે ટકોરા માર્યા : અમેરિકા ચીનના પ્રવાસ પર ‘રોક’ લગાવશે!

Next Post

અમેરિકામાં પેલેસ્ટિનિયન સમર્થક જીવતો સળગ્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
અમેરિકામાં પેલેસ્ટિનિયન સમર્થક જીવતો સળગ્યો

અમેરિકામાં પેલેસ્ટિનિયન સમર્થક જીવતો સળગ્યો

છત્તીસગઢ: દંતેવાડામાં આઇઇડી બ્લાસ્ટ , CRPFના ચાર જવાન ઘાયલ

છત્તીસગઢ: દંતેવાડામાં આઇઇડી બ્લાસ્ટ , CRPFના ચાર જવાન ઘાયલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.