Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ધર્મગુરુ સૈયદના સૈફુદ્દીનને નિશાન-એ-પાકિસ્તાન એનાયત

પાકિસ્તાન દ્વારા આ સન્માન મેળવનાર ધર્મગુરુ સૈયદના સાહેબ ચોથા ભારતીય

dharmendravaghela by dharmendravaghela
2023-12-06 13:33:24
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પાકિસ્તાને એક ભારતીયને તેનું સર્વોચ્ચ નાગરિક સન્માન નિશાન-એ-પાકિસ્તાન એનાયત કર્યું છે. મંગળવારે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનમાં સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં રાષ્ટ્રપતિ આરીફ અલ્વીએ સૈયદનાનું સન્માન કર્યું હતું. આ દરમિયાન સિંધના ગવર્નર કામરાન ટેસોરી અને વિદેશ મંત્રી જલીલ અબ્બાસ જિલાની પણ હાજર હતા.
પાકિસ્તાન દ્વારા આ સન્માન મેળવનાર તે ચોથા ભારતીય છે. આ સન્માન એવા લોકોને આપવામાં આવે છે જેમણે વૈશ્વિક સ્તરે નેતૃત્વ કર્યું છે અને અસાધારણ પ્રતિભા દર્શાવી છે. આ સન્માન માનવતાવાદી કાર્ય માટે પણ આપવામાં આવે છે. પાકિસ્તાને 1990માં પૂર્વ PM મોરારજી દેસાઈ, 1998માં અભિનેતા દિલીપ કુમાર અને 2020માં કાશ્મીરના અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીને પણ આ સન્માન આપ્યું હતું.
સૈયદના સૈફુદ્દીનના કાર્યાલયે જણાવ્યું હતું કે, તેમને આ સન્માન આરોગ્ય, શિક્ષણ અને પર્યાવરણ ક્ષેત્રે તેમના યોગદાન માટે આપવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમને વિશ્વમાં શાંતિને પ્રોત્સાહન આપવા માટે પણ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

Tags: dr.sayedna mufddal saifuddinindianishan e pakistan awardpakistanvohra dharmaguru
Previous Post

પાકિસ્તાનમાં ભારતના વધુ એક દુશ્મન અહેમદ ઉર્ફે હંજલાની ગોળી મારી હત્યા

Next Post

સિરપકાંડમાં વધુ એકનું મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
પતંગ ચગાવતા માતા-પુત્રીનું ચોથા માળેથી પટકાતા મોત

સિરપકાંડમાં વધુ એકનું મોત

ગુજસીટોકના આરોપીઓને દબોચવા ગયેલી પોલીસ ટીમ પર ફાયરીંગ, PSI ગંભીર રૂપે ઘાયલ

ગુજસીટોકના આરોપીઓને દબોચવા ગયેલી પોલીસ ટીમ પર ફાયરીંગ, PSI ગંભીર રૂપે ઘાયલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.