Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ટીંબી હોસ્પિટલની મુલાકાત લઈ રાજીપો વ્યક્ત કરતા મોરારિબાપુ

સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલની સેવાકીય પ્રવૃતિઓ માટે રૂ.૧૦ લાખનું અનુદાન આપતા બાપુ

dharmendravaghela by dharmendravaghela
2024-01-09 14:08:14
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ-ટીંબી (જી.ભાવનગર) ખાતે તા.૫ જાન્યુઆરીના રોજ કથાકાર પૂ. મોરારીબાપુએ પધરામણી કરી આશીર્વાદ પાઠવ્યા હતા. પૂજ્ય બાપુનું હોસ્પિટલના સ્થાનિક ટ્રસ્ટીઓ દ્વારા પુષ્પહાર અને પુષ્પગુચ્છથી સ્વાગત, સન્માન કરી આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. પૂજ્ય બાપુએ હોસ્પિટલ અંગેની વિસ્તૃત માહિતી મેળવી રાજીપો વ્યક્ત કર્યો હતો. પુજ્યપાદ સદગુરુદેવ નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરણા, અનુકંપા તેમજ આશિર્વાદથી ચાલતા તદ્દન નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યની ખુબજ પ્રશંસા વ્યક્ત કરી હોસ્પિટલ ટ્રસ્ટીમંડળ, ઉદારદિલ દાતાઓ, શુભેચ્છકો, ડોક્ટરો અને સમગ્ર હોસ્પિટલ સ્ટાફ પરિવારને આશિર્વચન પાઠવ્યા હતા. ત્યારબાદ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને રૂબરૂ મળીને ખબર અંતર પૂછ્યા હતા. પુ. બાપુએ હોસ્પિટલને સહાયરૂપ થવાના શુભાશયથી રૂપિયા ૧૦ લાખનું અનુદાન જાહેર કર્યું હતું.

Tags: hospital mulakatmoraribaputimbi
Previous Post

આ પતંગ નહિ, પ્રેમનું વિતરણ છે -જીતુભાઈ

Next Post

ઉત્તરાયણ પર્વે ભાવેણાવાસીઓ લાખો રૂપિયાના પતંગો ઉડાડશે

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
ઉત્તરાયણ પર્વે ભાવેણાવાસીઓ લાખો રૂપિયાના પતંગો ઉડાડશે

ઉત્તરાયણ પર્વે ભાવેણાવાસીઓ લાખો રૂપિયાના પતંગો ઉડાડશે

શહેરના બે સાયકલીસ્ટ અયોધ્યા યાત્રાએ

શહેરના બે સાયકલીસ્ટ અયોધ્યા યાત્રાએ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.