Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મોદીએ વિઝિટર બુકમાં લખ્યું “જય શ્રી રામ”

નાસિકમાં કાલારામ મંદિરમાં દર્શન કર્યા

dharmendravaghela by dharmendravaghela
2024-01-13 11:44:02
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગોદાવરી નદીની યાત્રા દરમિયાન અહીં ગંગા ગોદાવરી પંચકોટી પુરોહિત સંઘના કાર્યાલયમાં વિઝિટર બુકમાં “જય શ્રી રામ” લખ્યુ હતું. મહારાષ્ટ્રના એક દિવસના પ્રવાસે પહોંચેલા પીએમ મોદીએ એક રોડ શો કર્યો હતો અને ગોદાવરીના કિનારે આવેલા જાણીતા કાલારામ મંદિરમાં દર્શન પણ કર્યા હતા.
પુરોહિત સંઘના અધ્યક્ષ સતીશ શુકલાએ કહ્યું, “તેમણે (વડાપ્રધાન મોદી) વિઝિટર બુકમાં “જય શ્રી રામ” લખ્યુ હતું અને હસ્તાક્ષર કર્યા હતા. તે આ સ્થળ પર આવવા અને ગંગા પૂજન કરનારા પ્રથમ વડાપ્રધાન છે. સ્થાનિક લોકો નાસિક પાસેથી નીકળતી ગોદાવરી નદીને અવાર નવાર ગંગા કહીને બોલાવે છે. શુકલાએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ નદીના કિનારે આવેલા રામકુંડમાં પ્રવેશ કર્યો હતો અને ગોદાવરી નદીની પૂજા કરી હતી. શુકલાએ કહ્યું કે પીએમ મોદીએ સંકલ્પ કર્યો કે તે હંમેશા ભારત માતાની સેવા કરશે.

Tags: kalaram mandirMaharashtramodi visiter booknasik
Previous Post

પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેનારા મહેમાનોને મળશે ખાસ ભેટ

Next Post

જમ્મુ-કાશ્મીરના પૂંચમાં સેનાના વાહન પર આતંકી હુમલો

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post
જમ્મુ-કાશ્મીરના પૂંચમાં સેનાના વાહન પર આતંકી હુમલો

જમ્મુ-કાશ્મીરના પૂંચમાં સેનાના વાહન પર આતંકી હુમલો

અરવિંદ કેજરીવાલને ચોથું સમન્સ

અરવિંદ કેજરીવાલને ચોથું સમન્સ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.