Tuesday, September 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અયોધ્યામાં લાંબા સમયનું સપનું પૂર્ણ થઇ રહ્યું છે, બાબરી મસ્જિદ ગુલામીનું પ્રતીક- મોહન ભાગવત

dharmendravaghela by dharmendravaghela
2024-01-15 12:23:48
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સાથે લાંબા સમયનું સપનું હવે પૂર્ણ થઇ રહ્યું છે. આ સાથે જ મોહન ભાગવતે તોડી પાડવામાં આવેલી બાબરી મસ્જિદને ‘ગુલામીનું પ્રતીક’ ગણાવી હતી. મહત્ત્વપૂર્ણ છે કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્ત્સવ યોજાવા જઇ રહ્યો છે.
RSSના વડા મોહન ભાગવતે બાબરી મસ્જિદનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ડિસેમ્બર 1992માં કાર સેવકો દ્વારા તેને તોડી પાડવામાં આવી હતી. વધુમાં મોહન ભાગવતે કહ્યું કે “ગુલામીનું પ્રતીક અયોધ્યામાં તોડી પાડવામાં આવ્યું હતું પરંતુ ત્યાં અન્ય કોઇ મસ્જિદને કોઇ નુકસાન થયું નહતું. કાર સેવકોએ તોફાનો પણ કર્યા નહતા.”
મોહન ભાગવતે કહ્યું, સમયની સાથે કેટલીક સંસ્કૃતિઓ સમાપ્ત થઇ ગઇ પરંતુ કેટલાક ઉતાર ચઢાવ છતા હિન્દૂ સંસ્કૃતિ બની રહી. RSSના વડાએ કહ્યું- “આટલી ભાષાઓ, દેવી-દેવતા, અલગ અલગ ધર્મ હોવા છતા ભારતમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી દરેક વ્યક્તિ આ જ માને છે કે આપણે એવી રીતે જીવવું છે દુનિયા તેને જોઇને જીવવાનું શીખે.”

Tags: indiamohan bhagavatram mandirRss
Previous Post

પીએમ મોદીની પ્રાણ પ્રતિષ્ઠા પૂજા કરવી યોગ્ય છે : શંકરાચાર્ય

Next Post

શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000

dharmendravaghela

dharmendravaghela

Related News

ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગુનેગારો પ્રત્યે નરમ વલણ નહીં દાખવે: ડોનાલ્ડ ટ્રમ્પ
આંતરરાષ્ટ્રીય

ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગુનેગારો પ્રત્યે નરમ વલણ નહીં દાખવે: ડોનાલ્ડ ટ્રમ્પ

September 15, 2025
અયોધ્યા દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓની બસનો જોનપુરમાં અકસ્માત: 4ના મોત
તાજા સમાચાર

અયોધ્યા દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓની બસનો જોનપુરમાં અકસ્માત: 4ના મોત

September 15, 2025
દિલ્હીમાં કેન્દ્રીય નાણા મંત્રાલયના અધિકારીનું અકસ્માતમાં થયું મોત
તાજા સમાચાર

દિલ્હીમાં કેન્દ્રીય નાણા મંત્રાલયના અધિકારીનું અકસ્માતમાં થયું મોત

September 15, 2025
Next Post
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000

શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000

IPL 2023 માં ક્રિકેટ સટ્ટાના આરોપોની પણ ED કરશે તપાસ

IPL 2023 માં ક્રિકેટ સટ્ટાના આરોપોની પણ ED કરશે તપાસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.