Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

નિકાસબંધીથી ડુંગળીના ભાવ તળિયે, ભાજપના સહકારી અગ્રણીઓના મૌનથી ખેડૂતોને અકળામણ !

ભાવનગર અને મહુવા યાર્ડ ડુંગળીથી ઉભરાયા પરંતુ યોગ્ય ભાવ નહિ ઉપજતા ખેડૂતોને મુદ્દલ ખર્ચ મળવો પણ મુશ્કેલ, ડુંગળીની નિકાસ બંધી હટાવવા કેન્દ્ર સરકારમાં ફરી રજૂઆત

dharmendravaghela by dharmendravaghela
2024-01-30 13:35:49
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર અને મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થઇ રહી છે પરંતુ નિકાસ બંધૈં હોવાથી ડુંગળીના ભાવ તળિયે જતાં જગતના તાતને રડવાનો વારો આવ્યો છે. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યાના પછીના સપ્તાહથી ભાવ અડધા થઈ ગયા હતા જે હજુ ઊંચા આવ્યા નથી.આ અંગે મહુવા યાર્ડ ના ચેરમેને એક માત્ર એ અવાજ ઉઠાવ્યો છે, ભાજપના અન્ય સહકારી અને ખેડૂત અગ્રણીઓનું મૌન જગતાતને અકળાવી રહ્યું છે.


કેન્દ્ર સરકાર દ્વારા તા. ૮ ડિસેમ્બરના રોજ ડુંગળીની નિકાસ પ્રતિબંધ લગાવ્યા બાદના સપ્તાહમાં ડુંગળીના ભાવ અડધા થઈ ગયા હતા. હવે ખેતરમાંથી બજારમાં ડુંગળની મબલખ આવક થતાં વધુ ૨૫ ટકા ભાવ વધુ ગગડયા છે. તા. ૨૮/૧ના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં ૪ લાખ બોરી ડુંગળીની આવક થઈ અને ભાવ માત્ર ૧૦૦ થી ૨૦૦ની અંદર આવી ગયો હતો. જા નિકાસ બંધી હટી જાય તો ડુંગળીના ભાવ ઓછામાં ઓછો રૂ. ૧૦૦ વધી જાય તેમ છે. ગત સિઝનમાં ખેડૂતોએ નુકસાની કરી ડુંગળી વેચી હતી ત્યારે આજે ફરી ખેડૂતોને નુંકસાની વેઠવાનો સમય આવ્યો છે. ગત વર્ષે ડુંગળી પર નિકાસબંધી નહોતી પરંતુ ત્યારે મોટી માત્રામાં ડુંગળીની આવક થતાં ભાવ ગગડયા હતા અને આ વખતે ડુંગળીની આવક વધી તેમજ નિકાસબંધીના નિર્ણયથી ખેડૂતોને સારા ભાવ નથી મળી રહ્યાં ત્યારે ડુંગળી પકવતા ખેડૂતોને નુંકસાનીથી બચાવવા માટે તાત્કાલિક અસરથી નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની માંગ સાથે મહુવા માર્કેટ યાર્ડના ચેરમેન ઘનશ્યામ પટેલ દ્વારા કેન્દ્ર સરકારને પત્ર લખવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે , તાજેતરમાં ભાવનગર યાર્ડમાં પણ ઐતિહાસિક કહી શકાય તેવી પોણા ત્રણ લાખ ડુંગળીની બોરીની આવક થઈ હતી પરંતુ ભાવ તળિયાના રહેતા ખેડૂતોને ઉપજ ખર્ચ નીકળવો પણ મુશ્કેલ બન્યો હોવાનો કકળાટ વ્યાપ્યો છે.

Tags: apmcbhavnagardungali bhavkisanmahuva
Previous Post

ભાવનગરના બોરડીગેટ વિસ્તારમાં અશાંતધારાના ચુસ્ત અમલ માટે લોકો રોડ પર ઉતર્યા

Next Post

જવેલ્સ સર્કલ પાસે મોબાઈલ ફોનમાં સટ્ટો રમતા બે ઝડપાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
‘સર ટ્રેનમેં કોઈ બોંબ લેકર જા રહા હે, ઉસને ચીલ્ડ્રન કો પકડ રખા હે,’

જવેલ્સ સર્કલ પાસે મોબાઈલ ફોનમાં સટ્ટો રમતા બે ઝડપાયા

મોડી રાત્રે વિદેશી દારૂની ફેરી કરવા નીકળેલ ઘોઘા જકાતનો શખ્સ ઝડપાયો

વાઘાવાડી રોડ પર કારમાંથી વિદેશી દારૂની ૧૯ બોટલ મળી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.