Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મણિપુરમાં ફરીવાર હિંસા ભડકી :અંધાધૂંધ ફાયરિંગમાં 2ના મોત, 5 ઘાયલ

એક મહિનામાં નવ લોકોના મોત થયા

dharmendravaghela by dharmendravaghela
2024-01-31 12:34:29
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશના પૂર્વી રાજ્ય મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. અહીં મંગળવારેહિંસામાં બે જૂથો વચ્ચે ગોળીબાર થયો હતો. આગચંપી અને ગોળીબારમાં બે લોકોના મોત થયા છે. આ ઉપરાંત હિંસામાં ભાજપના યુવા નેતા સહિત પાંચ લોકો ઘાયલ થયા છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે મૃત્યુઆંક વધી શકે છે. એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ફાયરિંગ બાદ ઘાયલ લોકોના સંબંધીઓ ભાગી રહ્યા છે. મહિલાઓને બચાવવા માટે લોકો બૂમો પાડી રહ્યા છે અને તેમને ખુલ્લામાં જતા અટકાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે, માતા ત્યાં ન જાવ, તમને ગોળી મારી દેવામાં આવશે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે મંગળવારે બપોરે લગભગ 2.30 વાગ્યે ગોળીબાર શરૂ થયો હતો અને કેટલાક કલાકો સુધી ચાલુ રહ્યો હતો. બંને મૃતકોની ઓળખ 33 વર્ષીય નોંગથોમ્બમ માઈકલ અને 25 વર્ષીય મીસ્નામ ખાબા તરીકે થઈ છે. 30 જાન્યુઆરીની સાંજે તેમના મૃતદેહને રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં લઈ જવામાં આવ્યો હતો.
એક ખાનગી અહેવાલ મુજબ, મણિપુરમાં છેલ્લા એક મહિનામાં ફાટી નીકળેલી હિંસામાં ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા છે. માર્યા ગયેલાઓમાં હિંસાગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત બે પોલીસ અધિકારીઓ પણ સામેલ છે. ગયા વર્ષે 3 મે 2022ના રોજ રાજ્યમાં શરૂ થયેલી હિંસામાં 180 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 3000 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હિંસાને કારણે હજારો લોકો વિસ્થાપિત પણ થયા છે. રાજ્યમાં ઓછામાં ઓછા 60,000 કેન્દ્રીય સુરક્ષા દળોની તૈનાતી હોવા છતાં આઠ મહિનાથી વધુ સમયથી હિંસા ચાલુ છે.

Tags: firingmanipur
Previous Post

ઇઝરાયેલના એજન્ટોએ વેસ્ટ બેન્કની હૉસ્પિટલમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા

Next Post

પ્રકોપ દૂર કરવાના નામે ગઠિયા દોઢ લાખના દાગીના લઇ ફરાર

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
પ્રકોપ દૂર કરવાના નામે ગઠિયા દોઢ લાખના દાગીના લઇ ફરાર

પ્રકોપ દૂર કરવાના નામે ગઠિયા દોઢ લાખના દાગીના લઇ ફરાર

માધુપુરા 1400 કરોડના સટ્ટાકાંડમાં PI તરલ ભટ્ટ સાથે ત્રણના નામ ખુલ્યા

માધુપુરા 1400 કરોડના સટ્ટાકાંડમાં PI તરલ ભટ્ટ સાથે ત્રણના નામ ખુલ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.