Monday, July 7, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વેલકમ ડ્રીંક અને ભોજન માણ્યા બાદ જાનૈયાઓ અને કન્યાપક્ષના 100થી વધુની તબિયત લથડી

નિકોલની વિશાલા લેન્ડપાર્ક હોટલમાં 100થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર

dharmendravaghela by dharmendravaghela
2024-02-13 11:48:49
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદમાં લગ્નપ્રસંગમાં 100થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી.તમામને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે રાજપીપળાથી હિમાંશુ ભાવસાર પરિવાર સાથે જાન લઈને અમદાવાદ આવ્યા હતા. અમદાવાદના નિકોલ વિસ્તારમાં વિશાલા લેન્ડપાર્ક હોટલ અને બેન્કવેટમાં ઉતારો હતો અને ત્યાંજ લગ્નની વિધી થઈ હતી. ત્યારે જાનૈયાઓ અને યુવતી પક્ષના તમામ લોકો લગ્ન માણી રહ્યા હતા, તે દરમ્યાન તેમને વેલકમ ડ્રીંકની સાથે દુધની બનાવટનો જ્યુસ પીરસવામાં આવ્યો હતો, ત્યાર બાદ તમામને ભોજન પીરસવામાં આવ્યું હતું.
મોડી રાત્રે કન્યા વિદાય બાદ જ્યારે જાન પરત ફરી રહી હતી ત્યારે CTM ચારરસ્તા પાસે પહોંચ્યા પછી અચનાક તમામ જાનૈયાઓને ઉલ્ટી થવા લાગી અને શરીર અશક્ત લાગવા લાગ્યું હતું, અન્ય જાનૈયાઓ જે નડીયાદ જઈ રહ્યા હતા તે દરમ્યાન અચાનક તેમની પણ તબિયત લથડી હતી. આ તમામને નડિયાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે અમદાવાદમાં જેમની તબિયત લથડી તો તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બીજી તરફ કન્યા પક્ષના પણ સંખ્યાબંધ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી તેમને પણ તાત્કાલિકના ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છ જણાને વધુ અસર થતા તેઓને મણિનગરની એલ જી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા.

Tags: 100 people suffering food poisoningAhmedabadrajpipalaweding food
Previous Post

બિલાવલ, શાહબાઝ એક થયા ! : સત્તા વહેંચણીની ફોર્મ્યુલા – 3 વર્ષ શાહબાઝ, 2 વર્ષ બિલાવલ PM

Next Post

અરવલ્લી જિલ્લા કોર્ટે મૌલાના સલમાન અઝહરીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
મૌલાના મુફ્તિ સલમાન અઝહરીના ભચાઉ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

અરવલ્લી જિલ્લા કોર્ટે મૌલાના સલમાન અઝહરીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

ગિરનાર પર્વત પર ગંદકીના મુદ્દે હાઇકોર્ટે જૂનાગઢ કલેક્ટર અને સરકારી વકીલને ઝાટકી નાંખ્યાં

ગિરનાર પર્વત પર ગંદકીના મુદ્દે હાઇકોર્ટે જૂનાગઢ કલેક્ટર અને સરકારી વકીલને ઝાટકી નાંખ્યાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.