Thursday, October 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર આજે વિધિવત્ત રીતે કેસરિયો ખેસ કરશે ધારણ

dharmendravaghela by dharmendravaghela
2024-03-05 11:28:00
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસનો મોટા ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અંબરિષ ડેર કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને તેઓ આજે ભાજપમાં જોડાશે. તેઓ તેમના સમર્થકો સાથે વિધિવત્ત રીતે કેસરિયો ખેસ ધારણ કરશે. અમરેલી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા સહિત કોંગ્રેસના ચાર સભ્યો પણ ડેર સાથે કેસરિયા કરશે.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને અંબરીષ ડેર આજે ભાજપમાં જોડાશે. તે સિવાય એનએસયુઆઇના પૂર્વ નેતાઓ દિગ્વિજય દેસાઈ , ભુપેન્દ્રસિંહ ચૌહાણ, વિશાલ સોલંકી, નવલસિંહ દેવડા, બકુલસિંહ, વિપુલભાઈ દેસાઈ અને આર બી જેઠલજ સહિત અનેક લોકો ભાજપમાં જોડાશે.
નોંધનીય છે કે સોમવારે ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને પોતાનું રાજીનામું સોંપ્યું હતુ. અર્જુન મોઢવાડિયાએ કૉંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી પણ રાજીનામું આપી દીધુ હતું.

Tags: gujaratmodhvadia & der join BJP today
Previous Post

ટ્રમ્પ માટે રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાનો રસ્તો મોકળો

Next Post

સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાન જતા એક જહાજને મુંબઇના ન્હાવા શેવા પોર્ટ પર પકડ્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!
તાજા સમાચાર

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!

October 15, 2025
જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત
તાજા સમાચાર

જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત

October 15, 2025
પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર

October 15, 2025
Next Post
સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાન જતા એક જહાજને મુંબઇના ન્હાવા શેવા પોર્ટ પર પકડ્યું

સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાન જતા એક જહાજને મુંબઇના ન્હાવા શેવા પોર્ટ પર પકડ્યું

PM મોદીએ પાકિસ્તાનના વડા પ્રધાન બનવા બદલ શાહબાઝ શરીફ અભિનંદન પાઠવ્યા

PM મોદીએ પાકિસ્તાનના વડા પ્રધાન બનવા બદલ શાહબાઝ શરીફ અભિનંદન પાઠવ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.