Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કેજરીવાલની ધરપકડ અંગે હાઈકોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો

અરજી પર સુનાવણી પૂર્ણ, દલીલ સાંભળ્યા બાદ

dharmendravaghela by dharmendravaghela
2024-04-04 11:26:52
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડના વિરોધમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેમની ધરપકડને પડકારવામાં આવી હતી. આ દરમિયાન દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી વખતે કેજરીવાલે દલીલ કરી હતી કે અમને ચૂંટણી લડતા રોકવાના પ્રયાસરૂપે મજબૂત પુરાવા વિના જ મારી ધરપકડ કરી લેવામાં આવી છે.બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ દિલ્હી હાઈકોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.
સુપ્રીમ કોર્ટે આ મામલે જ આપ નેતા સંજય સિંહને શરતો હેઠળ જામીન આપ્યા હતા. હવે તેના પરથી કેજરીવાલને પણ આશા જાગી છે. દરમિયાન તેમના વકીલ સિંઘવીએ કોર્ટમાં કહ્યું કે કેજરીવાલ સામે કોઈ પુરાવા નથી. કોઈ મજબૂત આધાર વગર જ તેમના અસીલની ધરપકડ કરી લેવામાં આવી છે. કેજરીવાલની ધરપકડ ફક્ત તેમને અપમાનિત કરવા અને પરેશાન કરવા માટે કરાઇ છે.
જસ્ટિસ સ્વર્ણ કાંત શર્માની બેન્ચ સમક્ષ કેજરીવાલ વતી અભિષેક મનુ સિંઘવી હાજર થયા હતા. તેમણે કહ્યું કે અમારા અસીલ કેજરીવાલની ધરપકડ એવા સમયે થઈ છે જે તેમને રાજકીય પ્રક્રિયામાં ભાગ લેતા રોકે છે. મતદાન પહેલા જ આમ આદમી પાર્ટીને ખતમ કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. બે વર્ષ જૂના કેસમાં 2024માં કેજરીવાલની ધરપકડ ઘણું બધું કહી જાય છે. આ ધરપકડનો સમય સ્પષ્ટ ગેરબંધારણીય ઉદ્દેશ્યનો સંકેત આપે છે.
EDના વકીલ એએસજી રાજુએ કહ્યું- ધારો કે ચૂંટણીના 2 દિવસ પહેલાં કોઈ વ્યક્તિ હત્યા કરવાની કોશિશ કરે તો શું તેની ધરપકડ નહીં થાય? શું તેની ધરપકડથી મૂળભૂળ માળખાને નુકસાન થશે? તમે મર્ડર કરશો અને કહેશો કે મારી ધરપકડ કરી શકાશે નહીં, કારણ કે એનાથી મૂળભૂત માળખાને નુકસાન થશે. અમે અંધારામાં તીર નથી ચલાવી રહ્યા. અમારી પાસે વ્હોટ્સએપ ચેટ, હવાલા ઓપરેટરોનાં નિવેદનો અને આવકવેરા ડેટા પણ છે.

Tags: delhihigh courtkejarival arrest decision pending
Previous Post

માફી મંજૂર નથી : BJP-ક્ષત્રિયો વચ્ચેની બેઠક નિષ્ફળ

Next Post

સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર મારામારીનાં દૃશ્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર મારામારીનાં દૃશ્યો

સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર મારામારીનાં દૃશ્યો

યુટ્યૂબ પરથી માહિતી મેળવી કરી પ્રેમિકાની હત્યા

યુટ્યૂબ પરથી માહિતી મેળવી કરી પ્રેમિકાની હત્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.