Sunday, June 29, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર જામનગર

જામનગર પત્રકાર મંડળના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી

પ્રમુખ તરીકે ગિરીશ ગણાત્રાની બીજી વખત વરણી : કારોબારી સમિતીના પંદર સભ્યો ચૂંટાયા

dharmendravaghela by dharmendravaghela
2024-05-06 16:52:34
in જામનગર, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

જામનગર શહેરના પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મિડીયાની એકમાત્ર સંસ્થા જામનગર પત્રકાર મંડળના નવા વર્ષના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. આ પહેલા કારોબારી સમિતીના 15 સભ્યો માટેની ચૂંટણી કરવામાં આવી હતી.


જામનગર પત્રકાર મંડળના વર્ષ 2024-25 માટેના હોદ્દેદારોની વરણી માટે કારોબારી સમિતીની બેઠક મળી હતી. જેમાં પ્રમુખ તરીકે સતત બીજા વર્ષ માટે ગિરીશભાઇ વી. ગણાત્રાની વરણી સર્વાનુમતે થઇ છે. આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે વિજયભાઇ ડી. કોટેચા, માનદ્દમંત્રી તરીકે સંજયભાઇ એમ. જાની તેમજ સહમંત્રી તરીકે સંજયભાઇ આઇ. જાની અને ખજાનચી તરીકે જગતભાઇ રાવલ સર્વાનુમતે વરાયા હતા.
આ પહેલા કારોબારી સમિતીના 15 સભ્યો માટે ચૂંટણી પ્રક્રિયા થઇ હતી. જેમાં સર્વશ્રી ગિરીશભાઇ ગણાત્રા, વિજયભાઇ કોટેચા, સંજયભાઇ એમ. જાની, સંજયભાઇ આઇ. જાની, જગત રાવલ, મુકુંદભાઇ બદીયાણી, સુચીત બારડ, પરેશ ફલીયા, અનીલ ગોહિલ, કિંજલ કારસરીયા, દીપક લાંબા, ધર્મેન્દ્ર (ભરત) રાવલ, ડોલર રાવલ, ધર્મેશ રાવલ અને હિરેન ત્રિવેદી ચૂંટાઇ આવ્યા હતા.
કારોબારી સમિતી માટે 17 ઉમેદવારો હતા. આ માટેની ચૂંટણી પ્રક્રિયા ચૂંટણી અધિકારી પરેશ સારડાએ કરી હતી. પત્રકાર મંડળની ચૂંટણી માટેની સામાન્ય સભામાં ગત વર્ષના હિસાબોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી

Tags: hoddedaro binharifJamnagarjamnagar patrakar mandal
Previous Post

ભાવનગર સિટીઝન કાઉન્સીલની બેઠક પ્રમુખ પ્રકાશભાઈ બોસમીયાની ઉપસ્થિતિમાં મળી

Next Post

ભાવનગર લોકસભા બેઠકની શાંતિપૂર્ણ ચૂંટણી માટે જિલ્લા વહિવટી તંત્ર સંપૂર્ણ સજ્જ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
ભાવનગર લોકસભા બેઠકની શાંતિપૂર્ણ ચૂંટણી માટે જિલ્લા વહિવટી તંત્ર સંપૂર્ણ સજ્જ

ભાવનગર લોકસભા બેઠકની શાંતિપૂર્ણ ચૂંટણી માટે જિલ્લા વહિવટી તંત્ર સંપૂર્ણ સજ્જ

ભાવનગરના સુભાષનગરમાં આવેલ વાડીવાળા મામાદેવના પાટોત્સવ નિમિત્તે શોભાયાત્રા

ભાવનગરના સુભાષનગરમાં આવેલ વાડીવાળા મામાદેવના પાટોત્સવ નિમિત્તે શોભાયાત્રા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.