Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

આજે વર્લ્ડ કપ ફાઈનલ : વરસાદ વિલનના રોલમાં

ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે જો આજે મેચ નહીં રમાય તો કાલે રમાશે, અને રિઝર્વ-ડે પર પણ ના રમાય તો ટ્રોફી શેર થશે

dharmendravaghela by dharmendravaghela
2024-06-29 11:43:55
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ આજે રાત્રે 8 વાગ્યે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બાર્બાડોસના બ્રિજટાઉનમાં રમાશે. ફાઈનલ મેચમાં વરસાદની 46% શક્યતા છે. એક દિવસ પહેલાં પણ બ્રિજટાઉનમાં ભારે વરસાદ પડ્યો હતો.
ટૉસ બાદ પણ મેચ સમયસર શરૂ ન થાય તેવી પુરી શક્યતા છે. જો વરસાદના કારણે આ મેચ રમી શકાતી નથી, તો રિઝર્વ ડે એટલે કે 30મી જૂને ફરીથી એ જ સ્ટેડિયમમાં રમાશે. અત્યારે બાર્બાડોસમાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ પણ થઈ રહ્યો છે.

Tags: india vs sa t20 cwc final
Previous Post

દિલ્હીમાં આજે પણ ભારે વરસાદની સંભાવના

Next Post

સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર

સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર

અમરનાથ યાત્રા શરૂ : આજે 4,603 શ્રદ્ધાળુઓ શિવલિંગના દર્શન માટે ચઢાણ કરશે

અમરનાથ યાત્રા શરૂ : આજે 4,603 શ્રદ્ધાળુઓ શિવલિંગના દર્શન માટે ચઢાણ કરશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.