Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

અગ્નિપથને લઇને ફેલાવવામાં આવી રહ્યા છે ફેક ન્યૂઝ

35 વોટ્સએપ ગ્રુપ બેન; 10 અરેસ્ટ

aaspassdaily by aaspassdaily
2022-06-24 06:57:21
in પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

કેન્દ્રની અગ્નિપથ યોજના વિરૂદ્ધ આખા દેશમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. આ યોજના પર હિંસા ભડકાવવા માટે વિવિધ પ્રકારના ફેક ન્યૂઝ પણ ફેલાવવામાં આવી રહ્યા છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે કેન્દ્રએ અગ્નિપથ યોજના અને અગ્નિવીરો પર ખોટા સમાચાર ફેલાવવા માટે 35 વોટ્સએપ ગ્રુપ પર પ્રતિબંધ લગાવ્યો છે.અફવા ફેલાવવા અને વિરોધ પ્રદર્શન આયોજિત કરવાના આરોપમાં ઓછામાં ઓછા 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

 ફેક્ટ-ચેકિંગ માટે 8799711259 નંબર પણ જાહેર કર્યો
ગૃહ મંત્રાલયે કહ્યું કે કેન્દ્રએ વોટ્સએપ ફેક્ટ-ચેકિંગ માટે 8799711259 નંબર પણ જાહેર કર્યો છે. બિહાર જેવા રાજ્યોમાં વિરોધ પ્રદર્શન માટે ભીડ એકઠી કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ખાસકરીને વોટ્સએપનો ઉપયોગ કરવાના સમાચારો વચ્ચે આ કાર્યવાહી થઇ છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ટ્રેનના ડબ્બાને આગ ચાંપવાની ઘટનાઓ પણ સામે આવી છે.તેલંગાણા પોલીસે આંધ્ર પ્રદેશના પલનાડુ જિલ્લાના નરસરાવપેટ શહેરમાં એક કોચિંગ સંસ્થાના માલિકને કથિત રીતે અગ્નિપથ યોજનાના વિરોધમાં યુવાનોને ઉશ્કેરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા કોચિંગ સંસ્થાના માલિક અવુલા સુબ્બા રાવ પર હકીમપેટ આર્મી નામ સોલ્જર્સ નામથી એક વોટ્સએપ ગ્રુપ બનાવવાનો આરોપ છે, જેમાં સેનાના હજારો ઉમેદવારો સામેલ છે, આ ગ્રુપ પર તેના કથિત રીતે તમા સભ્યોને મેસેજ મોકલી વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે કહેવામાં આવ્યું હતું.

Previous Post

4 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ધોધમાર વરસાદની આગાહી

Next Post

સારા ઈરાદા સાથે લાવવામાં આવેલી ઘણી વસ્તુઓ રાજકારણના રંગમાં ફસાઈ જાય છે- મોદી

aaspassdaily

aaspassdaily

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
સારા ઈરાદા સાથે લાવવામાં આવેલી ઘણી વસ્તુઓ રાજકારણના રંગમાં ફસાઈ જાય છે- મોદી

સારા ઈરાદા સાથે લાવવામાં આવેલી ઘણી વસ્તુઓ રાજકારણના રંગમાં ફસાઈ જાય છે- મોદી

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના પોઝિટિવ

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના પોઝિટિવ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.