Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

PM મોદી અને ગૃહમંત્રી શાહ વચ્ચે દિલ્હીમાં અઢી કલાક મીટિંગ

બેઠકમાં રાષ્ટ્રપતિની ચૂંટણી અને મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ મુદ્દે ચર્ચા થઇ: સૂત્ર

aaspassdaily by aaspassdaily
2022-06-24 06:13:18
in તાજા સમાચાર, પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, મહારાષ્ટ્રમાં ચાલતા રાજકીય સંકટ અને રાષ્ટ્રપતિની ચૂંટણીને લઇને ગઇકાલે દિલ્હીમાં PM મોદી-અમિત શાહ વચ્ચે અઢી કલાક સુધી બેઠક ચાલી.
એકતરફ દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી આવી રહી છે અને બીજી બાજુ મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ ઉભું થયું છે. એવામાં ગઇકાલે PM મોદી સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં સૂત્રોના આધારે મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રમાં જે રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે અને રાષ્ટ્રપતિની ચૂંટણી આવી રહી છે તે બંને મુદ્દે ચર્ચા થઇ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે, મહારાષ્ટ્રમાં ગઇકાલે આખો દિવસ ઉહાપોહની સ્થિતિ સર્જાઇ હતી. જેમાં એકનાથ શિંદેના શક્તિ પ્રદર્શનથી માંડીને શરદ પવાર અને નીતિન દેશમુખના નિવેદનને લઇને મહારાષ્ટ્રની રાજનીતિમાં ભારે હલચલ મચી ગઇ છે. એવામાં PM મોદી-અમિત શાહની આ બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. કહેવાય છે કે અઢી કલાક સુધી આ બેઠક ચાલી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.


કેન્દ્રીય ચૂંટણી પંચે દેશના 16મા રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખની જાહેરાત કરી દીધી છે. જેમાં 18મી જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી થશે અને 21 જુલાઈએ મતગણતરી થશે. આ સાથે NDA દ્વારા દ્રોપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યારે મહત્વનું છે કે PM મોદી-અમિત શાહની બેઠકમાં રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે ચર્ચા થાય તે સ્વભાવિક છે.
મહત્વનું છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈ 2022ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તે પહેલા દેશના આગામી અને 15માં રાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવશે. છેલ્લા 45 વર્ષથી આ તારીખે ચૂંટાયેલા પ્રમુખ પદ પર બિરાજમાન છે. છેલ્લે 17 જુલાઈ, 2017ના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી.

Tags: amit shahbjpmaharastramodi
Previous Post

2002 ગુજરાત રમખાણ: મોદીને મળેલ ક્લીનચિટ સામે દાખલ અરજી SCએ ફગાવી

Next Post

BJP સિવાયના 2 મુખ્યમંત્રીઓએ દ્રૌપદી મૂર્મુનું જાહેર કર્યું સમર્થન

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
BJP સિવાયના 2 મુખ્યમંત્રીઓએ  દ્રૌપદી મૂર્મુનું જાહેર કર્યું સમર્થન

BJP સિવાયના 2 મુખ્યમંત્રીઓએ દ્રૌપદી મૂર્મુનું જાહેર કર્યું સમર્થન

5 દિવસમાં, ‘અગ્નિપથના વિરોધમાં રૂ. 1000 કરોડની રેલવેની સંપત્તિ બાળી

5 દિવસમાં, ‘અગ્નિપથના વિરોધમાં રૂ. 1000 કરોડની રેલવેની સંપત્તિ બાળી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.