Wednesday, July 9, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભગવાનના વિચરણ પૂર્વે રથયાત્રાના સમગ્ર રૂટ પર તંત્ર વાહકોને સાથે રાખી મેયર કરશે પરિભ્રમણ

રથયાત્રાના રૂટમાં મ્યુ.તંત્રના શિરે આવતી જવાબદારીઓનું પદાધિકારીઓ કરશે નિદર્શન

jatinsanghvi by jatinsanghvi
2022-06-27 15:36:33
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

જતીન સંઘવી ;ભાવનગરમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી સાથે અષાઢી બીજના પર્વે પરંપરાગત રીતે નગરયાત્રાએ નિકળનાર છે, જેની અંતિમ તબક્કાની તૈયારીઓ ચાલી રહી છે. ભાવનગરની રથયાત્રા સમગ્ર ગુજરાતમાં અમદાવાદ બાદ બીજા ક્રમે આવે છે જે પ્રત્યેક ભાવનગરી માટે ગૌરવપ્રદ છે, કહી શકાય કે જગન્નાથજી રથયાત્રા ભાવનગરની આગવી ઓળખ બની છે. પ્રત્યેક ભાવનગરીને તેનું ગૌરવ હોય તે સ્વભાવિક છે. ભાવનગર મહાપાલિકાના મેયર કીર્તિબેન દાણીધારીયાએ નૈતિક જવાબદારી સમજી ભગવાનના વિચરણ પૂર્વે મહાપાલિકા તંત્રને સાથે રાખી મંગળવારે સાંજે રથયાત્રાના સમગ્ર રૂટનો રાઉન્ડ લેવાનું નક્કી કર્યું છે.

મેયર કીર્તિબેન એ ‘સૌરાષ્ટ્ર આસપાસ’ સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, રથયાત્રાના સમગ્ર રૂટ પર પદાધિકારીઓ એ તંત્ર વાહકોને સાથે રાખી રાઉન્ડ લેવા નક્કી કર્યું છે, જેથી રસ્તામાં ખાડા, વૃક્ષની નડતી ડાળીઓ, સ્વચ્છતા જેવી બાબતોનો ખ્યાલ આવી શકે. મેયર, ચેરમેન સમેત પદાધિકારીઓ રથયાત્રાના રૂટ પર રાઉન્ડ લે તેવું લગભગ અગાઉ જોવા મળ્યું નથી. કીર્તિબેનએ જણાવ્યું કે, “ભગવાન સ્વયં દર્શન આપવા નીકળવાના હોય ત્યારે શહેરના પ્રથમ નાગરિક તરીકે રથયાત્રા રૂટનું નિદર્શન કરવું તે નૈતિક જવાબદારી બની જાય છે, અમે – પદાધિકારીઓ આ વર્ષથી રથયાત્રાના સમગ્ર રૂટ પર રાઉન્ડ લેવાનો પ્રયોગ કરી રહયા છીએ.”

Tags: bhavnagarmayorrathyatra
Previous Post

શહેરમાં 6 મળી કોરોનાના 7 કેસ નોંધાયા

Next Post

બ્રાઝિલ – ગૌવંશની પૂજાનો દંભ નહીં પરંતુ નક્કર કામ

jatinsanghvi

jatinsanghvi

Related News

ખેડૂત નેતાઓ ઉપર EDનો સકંજો, યુનિયનના સુખગિલ સહિત અનેકના નિવાસસ્થાને દરોડા
તાજા સમાચાર

ખેડૂત નેતાઓ ઉપર EDનો સકંજો, યુનિયનના સુખગિલ સહિત અનેકના નિવાસસ્થાને દરોડા

July 9, 2025
છેતરપિંડીના કેસમાં 23 વર્ષથી ફરાર મોનિકા કપૂરની અમેરિકામાં ધરપકડ
આંતરરાષ્ટ્રીય

છેતરપિંડીના કેસમાં 23 વર્ષથી ફરાર મોનિકા કપૂરની અમેરિકામાં ધરપકડ

July 9, 2025
રત્ન કલાકારોના બાળકોને મળશે રૂ,13,500ની શૈક્ષણિક ફી સહાય
તાજા સમાચાર

રત્ન કલાકારોના બાળકોને મળશે રૂ,13,500ની શૈક્ષણિક ફી સહાય

July 9, 2025
Next Post
બ્રાઝિલ – ગૌવંશની પૂજાનો દંભ નહીં પરંતુ નક્કર કામ

બ્રાઝિલ - ગૌવંશની પૂજાનો દંભ નહીં પરંતુ નક્કર કામ

PM મોદી અને ગૃહમંત્રી શાહ વચ્ચે દિલ્હીમાં અઢી કલાક મીટિંગ

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો BJPનો પ્લાન તૈયાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.