Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ફડણવીસ ત્રીજી વખત મુખ્યમંત્રી બનશે ; અજિત પવાર છઠ્ઠી વખત નાયબ મુખ્યમંત્રી બનશે.

શિંદે CMમાંથી ડેપ્યુટી CM બનનારા બીજા નેતા

dharmendravaghela by dharmendravaghela
2024-12-05 11:53:08
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામોના 13 દિવસ બાદ આજે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ આજે સાંજે 5.30 કલાકે આઝાદ મેદાનમાં યોજાશે. દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. NCP નેતા અજિત પવાર છઠ્ઠી વખત નાયબ મુખ્યમંત્રી બનશે. તેમના સિવાય શિવસેના નેતા એકનાથ શિંદે પણ ડેપ્યુટી સીએમ પદના શપથ લેશે. ફડણવીસ પછી શિંદે સીએમમાંથી ડેપ્યુટી સીએમ બનનારા બીજા નેતા છે.
આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપના ઘણા નેતાઓ હાજર રહેશે. આ ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ઉપરાંત દેશભરમાંથી 400 સંતો-મુનિઓ પણ ભાગ લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપના 19, NCPના 7 અને શિવસેનાના 5 નેતા શપથ લઈ શકે છે. મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરના રોજ આવ્યા હતા. મહાયુતિ એટલે કે બીજેપી-શિવસેના શિંદે-એનસીપી પવારને 230 સીટોની પ્રચંડ બહુમતી મળી હતી.

Tags: ajit pawarfadanavisMaharashtrashinde
Previous Post

સલમાનના શૂટિંગમાં શંકાસ્પદ યુવક ઘુસ્યો

Next Post

આસામમાં બીફ પર પ્રતિબંધ : જાહેર કાર્યક્રમો, રેસ્ટોરાં અને હોટલોમાં પીરસવામાં આવશે નહીં

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
આસામમાં બીફ પર પ્રતિબંધ : જાહેર કાર્યક્રમો, રેસ્ટોરાં અને હોટલોમાં પીરસવામાં આવશે નહીં

આસામમાં બીફ પર પ્રતિબંધ : જાહેર કાર્યક્રમો, રેસ્ટોરાં અને હોટલોમાં પીરસવામાં આવશે નહીં

મંદી વચ્ચે રફ ટ્રેડિંગ કરતી ડી-બિયર્સે ભાવમાં 15 ટકા સુધીનો ઘટાડો કર્યો

મંદી વચ્ચે રફ ટ્રેડિંગ કરતી ડી-બિયર્સે ભાવમાં 15 ટકા સુધીનો ઘટાડો કર્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.