Thursday, March 5, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રૂપાવટી ગામે હિંદુ વિસ્તારમાં દફનવિધિ મામલે સંતોષકારક કાર્યવાહી નહિ થતા ફરી વિવાદ

મામલતદાર કચેરી પર ગ્રામજનોએ આદર્યા ધરણા

jatinsanghvi by jatinsanghvi
2026-02-24 07:28:14
in તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

ગારીયાધાર તાલુકાના રૂપાવટી ગામે હિંદુ
િસ્તારમાં દફનવીધી થવાનો એક વિવાદ થોડા દિવસ પૂર્વે સામે આવ્યો હતો. આજે આ મામલો ફરી ઉખળ્યો છે. તત્કાલીન સમયના બનાવમાં તંત્રએ યોગ્ય કાર્યવાહી નહિ કર્યાનું જણાવી આજે સ્થાનિકોએ મામલતદાર કચેરીએ પર ધરણા પર બેસી જઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. બનાવ અંગે મળતી વિગતો મુજબ જે તે સમયે રૂપાવટી ગામના લોકોમાં ઉગ્ર વિરોધ ફાટી નીકળ્યો હતો. રૂપાવટી ગામમાં કબ્રસ્તાન હોવા છતાં હિંદુ વિસ્તારમાં દફનવીધી કરવા પાછળ રૂપાવટી ગામની શાંતિ ડહોળવાનો પ્રયાસ હોવાનો સુર ઉઠ્યો હતો. આ મામલે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ છતાં કોઈ ઉકેલ ન જણાતા રૂપાવટી ગામના લોકો કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી ગારીયાધારની મામલતદાર કચેરી ખાતે આમરણાંત ધારણા કરશે તેવી જાહેરાત કરી આજે મામલતદાર કચેરી પર ધરણા આદર્યા છે.આ મામલે ગરમાવો આવ્યો છે અને તંત્ર દોડતું થયું છે.
Tags: dafanvidhi vivadgariyadharRupavati
Previous Post

બગદાણા પંથકમાં ધોધમાર વરસાદ, બગડ નદી બે કાંઠે વહી

Next Post

ભાવનગર જિલ્લામાં પશુપાલકોની જીવાદોરી બનેલ સર્વોત્તમ ડેરીનો 22માં વર્ષમાં પ્રવેશ, પશુપાલન વ્યવસાય વધુ ઊંચે લઈ જવા નેમ

jatinsanghvi

jatinsanghvi

Related News

દેશની સુરક્ષા માટે અમે દરેક પગલા ઉઠાવીશું’ : નેતન્યાહૂ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી લાંબાગાળાનું યુદ્ધ નથી : નેતન્યાહુ

March 3, 2026
તાજા સમાચાર

ખામેનેઇના મોત મામલે સરકારનું મૌન તટસ્થ વલણ નહીં પરંતુ બેજવાબદારી

March 3, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

ઈરાને સમુદ્રી માર્ગ બંધ કરી જહાજો સળગાવી દેવાની ધમકી આપતા ભારતની ચિંતા વધી

March 3, 2026
Next Post

ભાવનગર જિલ્લામાં પશુપાલકોની જીવાદોરી બનેલ સર્વોત્તમ ડેરીનો 22માં વર્ષમાં પ્રવેશ, પશુપાલન વ્યવસાય વધુ ઊંચે લઈ જવા નેમ

ભાજપનો પ્લાન સફળ! મહારાષ્ટ્રમાં કાલે જ થશે ફ્લોર ટેસ્ટ

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.