Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર અમરેલી

તમામ લાંબા અંતરની ટ્રેનોના જનરલ કોચમાં રિઝર્વેશન વિના થઈ શકશે યાત્રા

સુપર ફાસ્ટ ટ્રેનોને 1 જુલાઈથી ડી-રિઝર્વ કરવાનો લેવાયો નિર્ણય

jatinsanghvi by jatinsanghvi
2022-06-29 15:48:57
in અમરેલી, તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

જતીન સંઘવી

; રેલ્વે બોર્ડના નિર્દેશો મુજબ, પશ્ચિમ રેલ્વેએ 1લી જુલાઈ, 2022થી ભાવનગર ડિવિઝનમાંથી ચાલતી તમામ લાંબા અંતરની મેલ એક્સપ્રેસ, સુપરફાસ્ટ ટ્રેનોના જનરલ કોચને અનારક્ષિત (ડી-રિઝર્વ) કરવાનો નિર્ણય લીધો છે.
ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, યાત્રી હવે ભાવનગર ડિવિઝનમાંથી ચાલતી લાંબા અંતરની ટ્રેનોમાં અનરિઝર્વ્ડ ટિકિટ લઈને મુસાફરી કરી શકશે. કોરોના કાળથી અત્યાર સુધી મુસાફરોએ જનરલ કોચ માટે રિઝર્વેશન કરાવવું પડતું હતું જેમાંથી હવે મુક્તિ અપાઈ છે.

Tags: PermissionrailwayUnrizve
Previous Post

ભાવનગરના પાંચ નાયબ મામલતદારને બઢતી સાથે બદલી

Next Post

ઉદ્ધવ સરકારને ઝટકો, મહારાષ્ટ્રમાં કાલે જ થશે ફ્લોર ટેસ્ટ,

jatinsanghvi

jatinsanghvi

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
2002 ગુજરાત રમખાણ: મોદીને મળેલ ક્લીનચિટ સામે દાખલ અરજી SCએ ફગાવી

ઉદ્ધવ સરકારને ઝટકો, મહારાષ્ટ્રમાં કાલે જ થશે ફ્લોર ટેસ્ટ,

ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું,

ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું,

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.