Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રુપાવટી હિન્દૂ વિસ્તારમાં દફનવિધિ વિવાદ અને આંદોલનનો આખરે અંત

તંત્રએ મામલો હાથમાં લઈ પોલીસના ચુસ્ત બંદોબસ્ત તળે વિવાદ થાળે પાડ્યો

aaspassdaily by aaspassdaily
2022-07-02 15:39:50
in તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગારિયાધારના રૂપાવટીમાં હિંદૂ વિસ્તારમાં દફનવીધીનો મામલો ભારે વિવાદી બન્યો હતો જેનો આખરે સુખદ ઉકેલ આવ્યો છે, આજે બપોર બાદ તંત્રએ આ મામલો હાથમાં લઈ બંને કોમ વચ્ચે એખલાસ જળવાઈ રહે એ માટે પ્રયત્નો હાથ ધર્યા હતા અને તે સફળ રહયા છે.

એકાદ માસ પૂર્વે દફન થયેલા શબને કબ્રસ્તાનમાં પુનઃ દફન કરવામાં વહીવટી અને પોલીસ તંત્રએ કાયૅવાહી કરી હતી. નાયબ અધિક્ષકના નેતૃત્વમાં મસમોટો પોલીસ કાફલો પણ અહીં તહેનાત રહ્યો હતો તેમ જાણવા મળ્યું છે.

આ બાબતે ગામના અગ્રણી વિક્રમસિંહ ગોહિલે કહ્યું કે કેટલાક હિત શત્રુઓ આ દફનવિધિ આ જગ્યાએ કરીને હિન્દુ- મુસ્લિમ સમાજ વચ્ચે વૈમનસ્ય પેદા થાય તે માટે પ્રયત્નો કરે છે.તેથી તાત્કાલિક આ શબને યોગ્ય રીતે દફન કરવાં ગ્રામજનોની માંગ હોવાનું જણાવેલ. આજે બપોરે આ મામલે રેલીનું આયોજન કરાયેલ પરંતુ તંત્રએ મામલો હાથમાં લઈ વિવાદનો અંત આણ્યો હતો.

 શું હતો સમગ્ર મામલો?

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના રૂપાવટી ગામે એક મહિના પહેલાં એક મુસ્લિમ વ્યક્તિનું મરણ થતાં મુસ્લિમ સમાજના લોકોએ ગામમાં પોતાનું હિન્દુ રહેણાક વિસ્તારની બાજુમાં તેની દફનવિધિ કરી હોવાનો વિવાદ ઉઠ્યો હતો. આ મામલે સમગ્ર હિન્દુ સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો, ગામ લોકોએ માંગ કરી હતી કે દફન કરાયેલ શબને તેની નિયત કરેલી જગ્યામાં પુનઃદફનવિધિ કરવામાં આવે. આ મતલબનું આવેદન પત્ર પણ એક મહિના પહેલા સરકારી તંત્રને આપી દેવામાં આવ્યું હતું. પણ તંત્રે કોઈ પગલાં નહિ લેતા ગ્રામજનોએ પાંચ દિવસ પૂર્વે આ મામલે મામલતદાર કચેરીએ અનશન આદર્યા હતા.

આ બાબતે ગામના અગ્રણી વિક્રમસિંહ ગોહિલે કહ્યું કે કેટલાક હિત શત્રુઓ આ દફનવિધિ આ જગ્યાએ કરીને હિન્દુ- મુસ્લિમ સમાજ વચ્ચે વૈમનસ્ય પેદા થાય તે માટે પ્રયત્નો કરે છે.તેથી તાત્કાલિક આ શબને યોગ્ય રીતે દફન કરવાં ગ્રામજનોની માંગ હોવાનું જણાવેલ. આજે બપોરે આ મામલે રેલીનું આયોજન કરાયેલ પરંતુ તંત્રએ મામલો હાથમાં લઈ વિવાદનો અંત આણ્યો હતો

Tags: Bhavanagrdafanvidhi vivadRupavati
Previous Post

ભાવનગર શહેરમાં આજે કોરોના પોઝિટિવના એકસાથે 12 કેસ નોંધાયા

Next Post

ભાવનગર શહેરમાં 13 અને ગ્રામ્યમાં બે મળી આજે કુલ 15 પોઝિટિવ કેસ નોંધાયા

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ભાવનગર શહેરમાં વધુ 13 કોરોના કેસ

ભાવનગર શહેરમાં 13 અને ગ્રામ્યમાં બે મળી આજે કુલ 15 પોઝિટિવ કેસ નોંધાયા

એકનાથ શિંદેની સરકાર બહુમતીની કસોટીમાં પાસ

એકનાથ શિંદેની સરકાર બહુમતીની કસોટીમાં પાસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.