Monday, October 13, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારતીય એર સ્પેસમાં પાકિસ્તાનના વિમાનોનો પ્રવેશબંધી સમય વધાર્યો

પાકિસ્તાની એર લાઈન્સના ખરીદેલા કે ભાડે લીધેલા કોઈપણ એરક્રાફ્ટને 24 ઓક્ટોબર સુધી ભારતીય એરસ્પેસમાં પ્રવેશ મળશે નહીં

dharmendravaghela by dharmendravaghela
2025-09-24 12:13:50
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આતંકવાદી હુમલા જેવી પ્રવૃત્તિઓને સમર્થન આપવા જેવી પાકિસ્તાનની કરતૂતોના કારણે ભારતે તેની

સાથેના મોટા ભાગના વ્યવહારો તોડી નાખ્યા છે, જેમાં સિંધુ જળ સંધિ જેવા કરારનો સમાવેશ થાય છે.

આ સિવાય પાકિસ્તાનના વિમાનોને ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

તાજેતરમાં આ પ્રતિબંધની મુદત લંબાવી અને 24 ઓક્ટોબર સુધી કરવામાં આવી છે.
કાશ્મીરમાં 22 એપ્રિલ 2025ના રોજ થયેલા પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાની વિમાનો માટે

પોતાની એરસ્પેસ બંધ કરી દીધી હતી. ભારતે નોટિસ ટૂ એરમેન (NOTAMs) હેઠળ પાકિસ્તાનના

માટે પોતાનો એરસ્પેસ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. 30 એપ્રિલથી આ આદેશ અમલમાં મૂકવામાં

આવ્યો હતો ત્યાર બાદ આ મુદતને ઘણી વાર વધારવામાં આવી છે. ભારતે તાજેતરમાં પાકિસ્તાનના

વિમાનો માટે પ્રતિબંધની મુદત વધારી છે. ભારત સરકારના નવા આદેશ પ્રમાણે સૈન્ય વિમાનો સહિત

કોઈપણ પાકિસ્તાની રજીસ્ટર એરક્રાફ્ટ અથવા પાકિસ્તાની એર લાઈન્સ દ્વારા ખરીદેલા અથવા ભાડે

લીધેલા કોઈપણ એરક્રાફ્ટને ભારતીય એરસ્પેસમાં પ્રવેશ મળશે નહીં. આ પ્રતિબંધ 24 ઓક્ટોબર સુધી

લાગુ રહેશે.

Tags: indian airspace ban for pakistan
Previous Post

અડધી ક્ષમતા સાથે કામ કરતી હાઈકોર્ટ કઈ રીતે ઝડપથી પેન્ડિંગ કેસ ઉકેલશે?, સુપ્રીમનો સવાલ

Next Post

ચૂંટણી પંચે ઈ-સાઈન સિસ્ટમ કરી લોંચ,રાહુલ ગાંધીના આરોપ બાદ ઉઠેલા વિવાદને ઉકેલવા લેવાયો નિર્ણય

dharmendravaghela

dharmendravaghela

Related News

વડોદરાના કરજણ નજીક બે બસ ધડાકાભેર અથડાતા 2ના મોત
તાજા સમાચાર

વડોદરાના કરજણ નજીક બે બસ ધડાકાભેર અથડાતા 2ના મોત

October 13, 2025
લાલુ- રાબડી દેવી, તેજસ્વી સામે ચારસોવીસીના આરોપ ઘડાયા
તાજા સમાચાર

લાલુ- રાબડી દેવી, તેજસ્વી સામે ચારસોવીસીના આરોપ ઘડાયા

October 13, 2025
સાયન્સ સેન્ટર સ્ટેશનના નામમાંથી નહેરુ કાઢી નાખતા કૉંગ્રેસ નારાજ
તાજા સમાચાર

સાયન્સ સેન્ટર સ્ટેશનના નામમાંથી નહેરુ કાઢી નાખતા કૉંગ્રેસ નારાજ

October 13, 2025
Next Post
ચૂંટણી પંચે ઈ-સાઈન સિસ્ટમ કરી લોંચ,રાહુલ ગાંધીના આરોપ બાદ ઉઠેલા વિવાદને ઉકેલવા લેવાયો નિર્ણય

ચૂંટણી પંચે ઈ-સાઈન સિસ્ટમ કરી લોંચ,રાહુલ ગાંધીના આરોપ બાદ ઉઠેલા વિવાદને ઉકેલવા લેવાયો નિર્ણય

વીરબાઈમા લોહાણા મહિલા મંડળ ભાવનગર દ્વારા નવરાત્રી નિમિત્તે રાસોત્સવનું આયોજન

વીરબાઈમા લોહાણા મહિલા મંડળ ભાવનગર દ્વારા નવરાત્રી નિમિત્તે રાસોત્સવનું આયોજન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.