Tuesday, March 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

રાષ્ટ્રપતિની ચૂંટણી: એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુનો વિજય નિશ્ચીત

તા.21ના પરિણામ: તા.6 ઓગષ્ટના રોજ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી

aaspassdaily by aaspassdaily
2026-03-01 14:40:23
in રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

દેશના 15માં
ાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું મતદાન પાટનગર નવી દિલ્હી તથા રાજયોની રાજધાનીઓ શરૂ થયું છે અને સંસદભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ મત નાંખ્યો હતો જયારે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના રાજયોના મુખ્યમંત્રીઓએ તેમના વિધાનસભા સંકુલમાં યોજાયેલ મતદાનમાં મત આપ્યા હતા. સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન બાદ તા.21ના રોજ મતગણતરી હાથ ધરાશે. નવા રાષ્ટ્રપતિ ચૂંટવા માટે સાંસદો અને રાજયોની વિધાનસભાના ધારાસભ્યો મતદાર છે આજના મતદાન બાદ એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુનો વિજય નિશ્ચીત માનવામાં આવે છે. શ્રીમતી દ્રૌપદી મુર્મુ દેશના પ્રથમ આદીવાસી મહિલા રાષ્ટ્રપતિ બનશે તથા આઝાદી બાદ જન્મનારા તેઓ સૌપ્રથમ રાષ્ટ્રપતિ હશે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષની છાવણીમાં ગાબડા પાડવામાં શાસક ભાજપને સફળતા મળી છે અને તેથી હાલના સંકેતો મુજબ દ્રૌપદી મુર્મુને એનડીએના સાથીપક્ષો ઉપરાંત વિપક્ષ છાવણીમાંથી પણ મત મળી રહે છે અને દ્રૌપદી મુર્મુ કુલ મતદાનના 60%થી વધુ મતોએ વિજેતા બનશે. બીજી તરફ વિપક્ષ તરીકેથી લડી રહેલા પુર્વ કેન્દ્રીય મંત્રી શ્રી યશવંત સિંહા એ તમામ સાંસદો અને ધારાસભ્યોને આત્મા ના અવાજ મુજબ મતદાન કરવા અપીલ કરી હતી. કુલ 1086431 મતોની રાષ્ટ્રપતિ ચૂંટણી ઈલેકટોરલ કોલેજ બનશે આજે સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન બાદ તમામ રાજયોમાંથી મતપેટી દિલ્હી લાવવામાં આવશે તથા સાંસદ-ધારાસભ્યોના મતોની સંયુક્ત ગણતરી કરીને તા.21ના પરિણામ જાહેર થશે. આજના મતદાન બાદ હવે તા.6 ઓગષ્ટના રોજ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાનાર છે. જેમાં ભાજપ તરફથી પશ્ચીમ બંગાળના રાજયપાલ જયદીપ ધનખેડે તથા વિપક્ષ દ્વારા પુર્વ કેન્દ્રીય મંત્રી માર્ગારેટ આલ્વાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે અને આ ચૂંટણીમાં લોકસભા અને રાજયસભાના સાંસદો મતદાન કરશે અને તેમાં પણ ભાજપના શ્રી જયદીપ ધનખેડેનો વિજય નિશ્ચીત છે.  
Tags: indiaRashtrapati chutani
Previous Post

સદનસીબે સ્કૂલ વાનમાં સવાર 25 બાળકોના જીવ બચી ગયા

Next Post

લોટ, પનીર અને દહીં જેવી પ્રી-પેકેજ્ડ અને લેબલવાળી ખાદ્ય વસ્તુઓ મોંઘી

aaspassdaily

aaspassdaily

Related News

ગુજરાતમાં બાવળા નજીક ફૂડ પાર્ક બનાવશે UAE
તાજા સમાચાર

ભારતે યુએઈ પર કરવામાં આવેલા હુમલાની નિંદા કરી

March 2, 2026
ખેડૂતોની રક્ષા માટે મોટી કિંમત ચૂકવવા પણ તૈયાર: મોદી
તાજા સમાચાર

વડાપ્રધાન મોદીએ મધ્યપૂર્વમાં ફસાયેલા ભારતીયોની મદદ માટે નિર્દેશો આપ્યા : CCSની તાકીદની બેઠક

March 2, 2026
અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હુમલો, 15 લોકોના મોત, ગભરાયું તાલિબાન
આંતરરાષ્ટ્રીય

અફઘાનિસ્તાનનો પાકિસ્તાનના લશ્કરી થાણા ઉપર હુમલો

March 2, 2026
Next Post

લોટ, પનીર અને દહીં જેવી પ્રી-પેકેજ્ડ અને લેબલવાળી ખાદ્ય વસ્તુઓ મોંઘી

ઉદ્ધવ ઠાકરેને ઝટકો: ધારાસભ્યો બાદ હવે 12 સાંસદોએ પણ સાથ છોડ્યો

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.