Saturday, July 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ આગેકૂચ

ભારતના જવાનો પાસે એવા હથિયારો હશે કે જેના વિશે દુશ્મનોએ વિચાર્યું પણ નહીં હોય- PM મોદી

aaspassdaily by aaspassdaily
2022-07-19 10:44:46
in રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

પીએમ મોદીએ સોમવારે ભારતીય નૌકાદળ દ્વારા આયોજિત એનઆઈઆઈઓ (ઓર્ગેનાઇઝેશન ફોર નેવલ ઇનોવેશન એન્ડ ઇન્ડિજિનાઇઝેશન) સેમિનાર ‘સ્વાવલંબન’માં ભાગ લીધો હતો. આ ખાસ અવસર પર તેમણે એક વાર ફરીથી આત્મનિર્ભર ભારત પર ભાર મૂક્યો અને દેશના સૈનિકોને પ્રોત્સાહન આપ્યું કે તેમની પાસે એવા હથિયાર હશે જેના વિશે દુશ્મન ક્યારેય વિચારી પણ નહીં શકે.


પીએમ મોદીએ કહ્યું કે અન્ય દેશોના સૈનિકો પાસે તે હથિયારો હોઈ શકે છે. એ પણ શક્ય છે કે આપણા જવાનો પોતાની ક્ષમતાના દમ પર તે હથિયારોનો સારો ઉપયોગ કરી શકે છે. પરંતુ હું ક્યાં સુધી જોખમ લેતો રહીશ? બીજા દેશોના જવાનો પણ જે શસ્ત્રોનો ઉપયોગ કરી રહ્યા છે તે હું મારા જવાનોને શા માટે આપું? આપણા સૈનિકો પાસે એવા હથિયારો હશે જેના વિશે દુશ્મને વિચાર્યું પણ નહીં હોય. તેઓ વિચારશે ત્યાં સુધીમાં તો આપણા યુવાનોએ તેમને ખતમ કરી નાખ્યા હશે.
પ્રધાનમંત્રીએ એ બાબતે ખુશી વ્યક્ત કરી હતી કે, દેશ હવે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ આગેકૂચ કરી રહ્યો છે. આંકડાઓ વિશે વાત કરતા પીએમે કહ્યું કે છેલ્લા 4-5 વર્ષમાં આપણી રક્ષા આયાતમાં લગભગ 21 ટકાનો ઘટાડો થયો છે. આજે આપણે સૌથી મોટા સંરક્ષણ આયાતકારને બદલે મોટા નિકાસકાર તરફ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. મોદીએ કહ્યું કે ભારતીય દળોમાં આત્મનિર્ભરતાનું લક્ષ્ય 21મી સદીના ભારત માટે ઘણું મહત્વનું છે. આત્મનિર્ભર નેવી માટે પ્રથમ સ્વાવલંબન સેમિનાર આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

મોદીએ કહ્યું કે ભારતીય દળોમાં આત્મનિર્ભરતાનું લક્ષ્ય 21મી સદીના ભારત માટે ઘણું મહત્વનું છે. આત્મનિર્ભર નેવી માટે પ્રથમ સ્વાવલંબન સેમિનાર આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

Tags: indiasanraxan
Previous Post

સમગ્ર ગુજરાતમાં ફરી 22 જુલાઇથી વરસાદ બોલાવશે બઘડાટી

Next Post

ચીન બોર્ડર નજીક કામ કરી રહેલા 19 શ્રમિકો ગુમ

aaspassdaily

aaspassdaily

Related News

ટ્રાયલ અટકાવવાની લાલુપ્રસાદની માંગણી સુપ્રીમ કોર્ટે ઇન્કારી
તાજા સમાચાર

ટ્રાયલ અટકાવવાની લાલુપ્રસાદની માંગણી સુપ્રીમ કોર્ટે ઇન્કારી

July 18, 2025
મુંબઈના બાંદ્રામાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 3 માળની ઈમારત ધરાશાયી
તાજા સમાચાર

મુંબઈના બાંદ્રામાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 3 માળની ઈમારત ધરાશાયી

July 18, 2025
દિલ્હીમાં સતત ત્રીજા દિવસે 3 સ્કૂલને બોંબથી ઉડાડી દેવાની અપાઈ ધમકી
Uncategorized

દિલ્હીમાં સતત ત્રીજા દિવસે 3 સ્કૂલને બોંબથી ઉડાડી દેવાની અપાઈ ધમકી

July 18, 2025
Next Post
ચીન બોર્ડર નજીક કામ કરી રહેલા 19 શ્રમિકો ગુમ

ચીન બોર્ડર નજીક કામ કરી રહેલા 19 શ્રમિકો ગુમ

ભૂપિંદરે ઓલ ઇન્ડિયા રેડિયો માટે ગિટારવાદક અને ગાયક તરીકે કામ કર્યું હતું

ભૂપિંદરે ઓલ ઇન્ડિયા રેડિયો માટે ગિટારવાદક અને ગાયક તરીકે કામ કર્યું હતું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.