Wednesday, March 4, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર અમરેલી

અમરેલીના ખાંભાના નાની ધારીમાં ખેતમજૂરને ફાડી ખાધા બાદ વન વિભાગે 22 કલાકે સિંહ-સિંહણને પાંજરે પૂર્યા

સરસરિયા,ખાંભા તુલસી શ્યામ ધારીની કુલ 3 રેન્જના અધિકારીઓ કર્મચારીઓની ટીમ કામે લાગી હતી

aaspassdaily by aaspassdaily
2022-07-25 17:02:59
in અમરેલી, સમાચાર
Share on FacebookShare on Twitter

અમરેલી જિલ્લામા તારીખ 23ની સાંજે પરપ્રાંતીય ખેત મજૂર પોતાની વાડી વિસ્તારમાંથી કેડી જેવા રસ્તા ઉપરથી ઘરે જઈ રહ્યો હતો તે દરમ્યાન નજીક આશરે 10 ફૂટ દૂર વાડી વિસ્તાર સિંહ-સિંહણ હતા. આ પરપ્રાંતીય મજૂરને ખબર પણ ન હતી અહીં સિંહ-સિંહણ છે. અચાનક સિંહ આવી જતા ભાગવાનો સમય પણ આ મજૂર ને ન મળ્યો. ત્યારબાદ સ્થાનિક વનકર્મીઓને સમાચાર મળ્યા અને ત્યારબાદ રેન્જ ફોરેસ્ટર ઓફિસર દ્વારા ધારી ગીર પૂર્વના DCF રાજદીપ સિંહ ઝાલાને જાણ કરવામાં આવતા ઘટનાની પ્રથમ ત્રણ રેન્જના અધિકારીઓ કર્મચારીઓને બનાવ સ્થળે પહોંચાડી સિંહ-સિંહણના લોકેશન મેળવવા કાર્યવાહી શરૂ કરાઇ હતી.

Tags: AmreliKhambhasinh-sinhan
Previous Post

રાજકોટમાં ખાનગી બસમાંથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો

Next Post

બોટાદમા લઠ્ઠાકાંડ જેવી ઘટના, આઠના મોતની આશંકા

aaspassdaily

aaspassdaily

Related News

દેશની સુરક્ષા માટે અમે દરેક પગલા ઉઠાવીશું’ : નેતન્યાહૂ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી લાંબાગાળાનું યુદ્ધ નથી : નેતન્યાહુ

March 3, 2026
તાજા સમાચાર

ખામેનેઇના મોત મામલે સરકારનું મૌન તટસ્થ વલણ નહીં પરંતુ બેજવાબદારી

March 3, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

ઈરાને સમુદ્રી માર્ગ બંધ કરી જહાજો સળગાવી દેવાની ધમકી આપતા ભારતની ચિંતા વધી

March 3, 2026
Next Post

બોટાદમા લઠ્ઠાકાંડ જેવી ઘટના, આઠના મોતની આશંકા

લઠ્ઠાકાંડમાં વધુ આઠ લોકોના મોત, મૃત્યુઆંક 24 પર પહોંચ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.