Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

આખરે પોલીસ પરિણીતાને પિતાના ઘરે મૂકી ગઈ : પતિ અને સાસુ-સસરા વિરુદ્ધ પરિણીતાની ત્રાસ આપ્યાની પોલીસ ફરિયાદ

aaspassdaily by aaspassdaily
2022-07-27 16:16:35
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

સિહોર તાલુકાના ઉખારલા ( પાલડી ) ગામમાં પિતાના ઘરે રહેતી અને ઘોઘાના સમઢીયાળા ગામમાં સાસરું ધરાવતી મહિલાએ તેના પતિ અને સાસુ,સસરા વિરુદ્ધ શારીરિક,માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતા વરતેજ પોલીસે તપાસ હાથ ધરી છે. સિહોરના ઉખારલા (પાલડી) ગામમાં પિતાના ઘરે રહેતા અસ્મિતાબેન રાકેશભાઈ ડુમરાળીયાએ વરતેજ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે,તેમના લગ્ન આજથી બે વર્ષ પહેલાં ઘોઘા તાલુકાના સમઢીયાળા ગામમાં રહેતા રાકેશભાઈ લાભુભાઈ ડુમરાળિયા સાથે થયા હતા.લગ્નના છ માસ સુધી પતિએ સારી રીતે રાખ્યા બાદ તેના માતા પિતા લાભુભાઈ અને વસંતબેનની ચડામણીથી પતિ રાકેશભાઈએ અવાર નવાર શારીરિક,માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતા હતા.
પતિના અસહ્ય ત્રાસ અંગે પોતાના ભાઈને વાત કરતા ભાઈ,પિતા સહિતના પિયરપક્ષના લોકો અસ્મિતાબેનને તેડવા ગયા ત્યારે તેના પતિએ ભુંડાબોલી ગાળો આપી તેમને તગેડી મુક્યા હતા,ત્યાર બાદ ઉખારલના રઘુભાઈ રબારીએ મહિલા હેલ્પ લાઈન ૧૮૧ ને ફોન કરતા પોલીસ આવી હતી અને અસ્મિતાબેનને તેના પિતાના ઘરે મૂકી ગઈ હતી. વરતેજ પોલીસે અસ્મિતાબેનના પતિ રાકેશભાઈ,સસરા લાભુભાઈ અને સાસુ વસંતબેન વિરુદ્ધ આઈ.પી.સી.કલમ ૪૯૮એ, ૩૨૩, ૫૦૬(૨), ૫૦૪, ૧૧૪ અને જી.પી.એકટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Tags: fariyadvartej
Previous Post

લઠ્ઠાકાંડ : ભાવનગરમાં વધુ ત્રણ સહિત ૧૮ લોકોએ દમ તોડ્યો

Next Post

લઠ્ઠાકાંડ મામલે એનએસયુઆઈએ કર્યો ચક્કાજામ

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
લઠ્ઠાકાંડ મામલે એનએસયુઆઈએ કર્યો ચક્કાજામ

લઠ્ઠાકાંડ મામલે એનએસયુઆઈએ કર્યો ચક્કાજામ

પવિત્ર શ્રાવણ માસનો શુક્રવારથી થશે પ્રારંભ

પવિત્ર શ્રાવણ માસનો શુક્રવારથી થશે પ્રારંભ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.