Warning: Trying to access array offset on null in /www/wwwroot/aaspassdaily.com/wp-content/plugins/ultimate-ads-manager/includes/common.php on line 60

Warning: Trying to access array offset on null in /www/wwwroot/aaspassdaily.com/wp-content/plugins/ultimate-ads-manager/includes/common.php on line 62

Warning: Undefined array key "psdata" in /www/wwwroot/aaspassdaily.com/wp-content/plugins/marketplace_plugin/admin/class-nr-market-place-admin.php on line 2539

Warning: Undefined variable $getImportedData in /www/wwwroot/aaspassdaily.com/wp-content/plugins/marketplace_plugin/admin/class-nr-market-place-admin.php on line 2598

Warning: Undefined variable $getImportedData in /www/wwwroot/aaspassdaily.com/wp-content/plugins/marketplace_plugin/admin/class-nr-market-place-admin.php on line 2601
લઠ્ઠાકાંડ મામલે એનએસયુઆઈએ કર્યો ચક્કાજામ - Aas Pass Daily
Monday, June 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

લઠ્ઠાકાંડ મામલે એનએસયુઆઈએ કર્યો ચક્કાજામ

aaspassdaily by aaspassdaily
2022-07-27 16:18:28
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

લઠ્ઠાકાંડની ઘટના મુદ્દે કોંગ્રેસની વિધાર્થી પાંખ એનએસયુઆઈના કાર્યકરોએ આજે ભાવનગરમાં કલેકટર કચેરી પાસે રોડ પર બેસી જઈ ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેના પગલે પોલીસે કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. એનએસયુઆઈએ જણાવ્યું કે, બોટાદ અને ધંધુકા તાલુકામાં બનેલી ઘટનાથી ગુજરાતમાં કડક દારૂબંધીની કડવી વાસ્તવિકતા માત્ર કાગળો પર જ છે તે ફરી એકવાર સાબિત થયું છે . દારૂના નામે ઝેરી કેમિકલ પદાર્થ ભેળવીને દારૂ પીવાથી પ૦થી વધુ લોકો અકાળે મૃત્યુ પામ્યા છે , તેમજ ૮૦ થી વધુ લોકો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે . રોજીદ ગામના લોકો દ્વારા ચાર મહિના અગાઉ દારૂબંધી અંગે મામલતદારને લેખિતમાં રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં આવ્યા ન હતા અને તેને લીધે આવું ખરાબ પરિણામ આપણી સામે આવ્યું છે . આ તમામ લોકોના મૃત્યુ માટે જવાબદાર સરકાર અને વહીવટતંત્ર છે. કારણ કે સરકાર અને દારૂ માફીયાની મિલીભગતને કારણે જ આ બનાવ બન્યો છે. જાે ગામ લોકોની રજુઆત બાદ તંત્ર દ્વારા યોગ્ય પગલા લેવામાં આવ્યા હોત તો કદાચ મોતને ભેટેલા લોકો આજે જીવિત હોત . રાજ્ય સરકારના રક્ષણ હેઠળ ગુજરાતમાં ગુનેગારો અને માક્રિયા પ્રોત્સાહન મળે છે અને ડ્રગ્સ ગાંજાે દારૂ જેવા નશીલા પદાર્થનું મોટા પાયે રાજ્ય સરકારની રહેમ નજર હેઠળ ધંધા ચાલી રહ્યા છે . જેને કારણે ગુજરાતના નાગરિકોનું ભવિષ્ય અત્યંત ચિંતાજનક અને ભયજનક લાગે છે . આ પ્રાયોજિત હત્યામાં સંડોવાયેલા તમામ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, રાજ્ય ગૃહમંત્રી દ્વારા રાજીનામું આપવામાં આવે અને ભવિષ્યમાં આવી અનિચ્છનીય ઘટના ન બને તે માટે સરકાર દ્વારા નિષ્પક્ષ તપાસ અને કાર્યવાહી કરવામાં ખાવે તેમજ આ લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલ લોકોને તેમજ સારવાર હેઠળ તમામ લોકોને સરકાર દ્વારા આર્થિક સહાય કરવામાં આવે તેવી અમારી માગણી છે તેમ અંતમાં ઉમેર્યું હતું.

Advertisement

 

Tags: bhavnagarNSUI Jam
Previous Post

દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

Next Post

પવિત્ર શ્રાવણ માસનો શુક્રવારથી થશે પ્રારંભ

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદ પ્લેન ક્રેશ : 19 મૃતદેહો કોના એ રહસ્ય
તાજા સમાચાર

અમદાવાદ પ્લેન ક્રેશ : 19 મૃતદેહો કોના એ રહસ્ય

June 14, 2025
ડીજીસીએનો મોટો નિર્ણય, 15 જૂનથી ઉડાન પહેલા ફરજિયાત કરવી પડશે ટેક્નિકલ તપાસ
તાજા સમાચાર

ડીજીસીએનો મોટો નિર્ણય, 15 જૂનથી ઉડાન પહેલા ફરજિયાત કરવી પડશે ટેક્નિકલ તપાસ

June 14, 2025
અમદાવાદ સિવિલમાં 230 લોકોના DNA સેમ્પલ લેવાયા
તાજા સમાચાર

અમદાવાદ સિવિલમાં 230 લોકોના DNA સેમ્પલ લેવાયા

June 14, 2025
Next Post
પવિત્ર શ્રાવણ માસનો શુક્રવારથી થશે પ્રારંભ

પવિત્ર શ્રાવણ માસનો શુક્રવારથી થશે પ્રારંભ

સીજીએસટી ટીમ ઉપર હુમલો કરનાર આરોપીઓની જામીન અરજી ફગાવાઈ

સીજીએસટી ટીમ ઉપર હુમલો કરનાર આરોપીઓની જામીન અરજી ફગાવાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.